SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર (તરંગ કહેવાય છે. રજ અને ભેદ એ ચુર્ણનાં જ નામ છે. તેની માત્રા એક તેલા ભારની લેવી. તેમાં ગેળ નાખવો હોય તે સમાન, સાકર બમણી, હિંગ નાંખવી હોય તે શેકેલી, ઘી વગેરે પદાર્થોમાં કાલવીને ચુર્ણ ચાટવું હોય તે તે પદાર્થો બમણાં લેવાં અને તે દ્રમાં છેળીને પીવું હોય તે દ્રો ચર્ણથી ચગણાં લેવાં. ચૂર્ણ અવલેહ ગળી અને કલ્ક એઓ ઉપર ગરમ પાણી પીવું હોય તે પિત્તના વ્યાધિમાં બાર તેલા ભાર, વાયુના વ્યાધિમાં આઠ તેલા અને કફના વ્યાધિમાં ચાર તેલ લેવું, જેમ પાણીમાં પડેલું તેલ ક્ષણ માત્રમાં સર્વત્ર ફેલાઈ જાય છે તેમ ઐવિધ અનુપાનના બળથી સઘળા અંગમાં ફેલાઈ જાય છે, માટે અનુપાન સાથે જ નિરંતર ઔષધ ગ્રહણ કરવું. ચૂર્ણને ભાવના-પુટ દેવાનો વિધિ. જેટલા દ્રવથી સઘળું ચૂર્ણ સારી પેઠે ભીજાઈ જાય તેટલા દ્રવથી અણને ભાવના દેવી અને વિશેષ ભાવનાઓ આપવી હોય તો એક ભાવના આપ્યા પછી ચોવીસ કલાક પછી બીજી ભાવના આપવી. પુટપાકનો વિધિ. ચટણી જેવા કલકને પુટપાકથી પકાવીને પણ તેને સ્વરસ લેવામાં આવે છે. એટલે ઔષધનો કલ્ક કરી તે ઉપર વડ, શીવણ કે જાંબુડા વગેરેનાં પાંદડાં સારી રીતે વીંટી તે ઉપર બે આંગળને કિંવા અંગૂઠા જેટલે માટીને થર ચઢાવી અગ્નિમાં મુકો. ત્યારે માટીને થર ધગધગતા અંગારા જેવાં વર્ણન થઈ જાય ત્યારે અગ્નિમાંથી કહાડી લે. પછી ભાટી તથા પાંદડાંને દૂર કરી કચ્છના રસને નિચાવી લેવા. તે રસની માત્રા ચાર તોલા ભાર છે, તેમાં મધ મેળવવું હોય તે એક તેલ અને બીજા કોઈ કક ચર્સ કે વ વગેરે મેળવવાં હેય તે અડતાલીશ રતી ભાર નાખવાં. કવાથને વિધિ. સારી પેઠે કુટેલા ચાર લાભાર ઔષધમાં સળગણું પાણી નાખી માટીના વાસણમાં ઉકાળવું અને આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી લેવું તે કવાથ કહેવાય છે. કવાથ માટે એક લાભારથી તે ચાર તેલા સુધીના ઔષધમાં સળગણું પાણી નાખવું. સોળ રૂપિઆભાર સુધીના ઔષધમાં આઠ ગણું પાણી નાખવું. અને ચેસઠ તેલા ભાર સુધીના ઔષધમાં ચારગણું પાણી નાખવું. ધીમા ધીમા અગ્નિથી પકાવેલું અને આઠમા ભાગે રાખેલું પાણી જરાક ઉન્હ ઉન્હ હોય તે વખતે પીવું. ગૃત, કષાય અને નિડ એઓ કવાથનાંજ નામ છે. સ્નેહ, કવાથ અને ઔષધની માત્રા ચાર લાભારની ઉત્તમ, ત્રણ તલાભારની મધ્યમ અને બે લાભારની અધમ સમજવી. કવાથમાં ઓછું વતુ પાણું અવશેષ રાખી પાવા માટે મતભિનત્વ છે; પણ તે પીનાર મનુષ્યના કદ અને જઠરાગ્નિનો વિચાર કરી ઉપયોગ કરો. ક્વાથમાં સાકર નાખવી હોય તે વાયુના વ્યાધિનામાં ચોથા ભાગની, પિત્તના વ્યાધિમાં આઠમા ભાગની અને કફના વ્યાધિમાં ચોથા ભાગની નાખવી. મધ નાખવું હોય તે કાના વ્યાધિમાં ચોથા ભાગનું, પિત્તના વ્યાધિમાં આઠમા ભાગનું અને વાયુના વ્યાધિમાં સોળમા ભાગનું નાખવું, જીરું, ગુગળ, ક્ષાર, લણ, શિલાજીત, હિંગ, સુંઠ, મરી કે પીપર નાખવાં હોય તો ચોવીશ રતીભાર નાખવાં. દુધ, For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy