SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમો ) ઉમાદ પ્રકરણ ( ૧૨ ) દેવદાર, મેર, જવાસા, તગર, હળદર, દારુહળદર, ઇદ્રવરણાની જડ, પેળી તથા કાળી ઉપળ સરી, ચંદન, પર્મક, ઉપલેટ, નીલકમળ, એલચી, ઉભી ભરીંગણી, મજીઠ, તાલીસપત્ર, નો તર, વાવડીંગ, રૂદ્રવંતી, નાગકેસર, જેઠીમધ, ગધીમેર અને ચંબેલીનાં ફુલ એ સઘળાં ઔષધે એક એક તોલા ભાર લઈ ખાંડી વિધિપૂર્વક ચોગણા પાણીમાં નાખી ઉકાળવો અને તેમાં ગાયનું ઘી ૬૪ તેલ નાખી ધીમા અગ્નિથી પકાવી સર્વ રસ બળી ઘી માત્ર રહે ત્યારે વસ્ત્રગાળ કરી લેવું. તેમાંથી ટાંક પનિરંતર પીએ તે પ્રમેહ, મૂત્રકૃચ્છ, ઉન્માદ, મૃગી, મૂઈ, ખરજ, રક્ત, તાવ, વિષ, ઉધરસ, સેજે, અને પાંડુ એટલા રોગનો નાશ કરે છે, તથા પુત્ર આપે છે. આ પાનીપક કલ્યાણ9ત કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, હિંગ, વજ, સરસડીઆનાં બીજ, સિંધાલૂણ અને સરસવ એ સમાન ભાગે લઈ ગેમૂત્રમાં સારી પેઠે ઘુંટી અંજન કરે તે ઉન્માદ જાય છે. વૈદ્યવિદ. અથવા સુંઠ, અજમોદ, હળદર, દારુહળદર, સિંધાલણ, વજ, જેઠીમધ, ઉપલેટ, પીપર અને જીરું એ સઘળાં સમાન ભાગે લઈ સારી પેઠે ઘુંટી ટાંક રા, ગાયના ઘી સાથે પ્રભાતે સેવન કરે તો સાક્ષાત સરસ્વતિજી મુખમાં આવી નિવાસ કરે છે. તથા ઉન્માદ જાય છે. એમ ભાવમિશ્ર કહે છે આ વિધાદ્યચુર્ણ કહેવાય છે. અથવા બ્રાહ્મીનો રસ, કિંવા ભૂરા કેળાના બીજનું ચૂર્ણ અથવા શંખાવળીનો રસ એ પ્રત્યેક યોગે ઉપલેટ અને મધ સહિત લઇ પીએ તે ઉન્માદ જાય છે. ભાવપ્રકાશ. અથવા બ્રાહ્મીને રસ, વજ, શંખાવળી, ઉપલેટ, અને નાગકેસર એ સર્વે બરાબર લઈ ચૂર્ણ કરી અંજન, નાસવા, પીવા માટે જવાથી મૃગી, ભૂતોન્માદ અને ઉન્માદ નાસ પામે છે. વૈ ઘરહસ્ય. સસડીયાનાં ફુલ, મજીઠ, પીપર, સરસવ, વજ, હળદર અને સુંઠ એટલાં સમાન ભાગે લઈ બકરીના મનમાં ઝીણાં લસોટી ગળી કરી ઘસી અંજન કરે તે ઉન્માદ જાય છે. ગર–ાવળી. અથવા શેકેલી હિંગ, સંચળ, સુંઠ, મરી અને પીપર એઓ આઠ આઠ તેલા ભાર લઈ ખાંડી ગાયનું ઘી ૨૫ તોલા અને ગામબ ધીથી ચારગણું લઈ તેમાં ઉપર કહેલાં ઍપ નાખી ધીમાં અગ્નિથી પકાવવું. જ્યારે ગોમૂત્ર બળી ઘી માત્ર રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી ટાંક ૫ ભાર ભોજન સમય પીએ તે ઉન્માદને દૂર કરે છે. આ હિગ્યાઘધૃત કહેવાય છે. ચક્રદત્ત. દેવ-આદિના વળગાડથી થએલા ઉન્માદ માટે સુજ્ઞ વૈધે પવિત્ર થઈ પોતાના શરીરની રક્ષા-બળીમંત્ર, રામરક્ષા અથવા અન્ય મંત્રોથી રક્ષા રી પછી ભૂતાદિને કહાડવા યાન કરવાં. તેમાં માત્ર તંત્ર યંત્ર, પૂજન બળિદાન હોમાદિ વિધિપૂર્વક કરવાં. કાળામરી, પી પર, સિંધાલૂણ અને ગોરૂચંદન એને ઝીણાં ઘુંટી મધ સાથે અંજન કરે તે ભૂત-પ્રેત જન્ય ઉન્માદ મટે છે. અથવા તાવના અધિકારમાં નૃસિંહજીનો દિવ્ય મંત્ર લખેલો છે તેથી ભૂત-પ્રેતાદિ વગેરેના ઉન્માદ મટે છે. માટે તે મંત્રનો ઉપયોગ કરો. ' ઉડીસમાં શ્રી મહાદેવજીએ કહેલા આ સંબંધી સાવાર મંત્ર યંત્ર उनमो भगवते नारसिंहाय घोर रौद्रमहिषा सूर रूपाय त्रैलोक्य सुंबराय रौद्रक्षेत्रपालय हाँ हाँ जी की क्रिमिति ताडय ताडय मोहय मोहय द्रंभि द्रभि क्षोभय क्षोभय अभि अभि साधय साधय ही हृदये आशक्तये प्रीती ललाटे बंधय बंधय हूँहदये स्तंभय किलि किलि ईहाँ डाकिनि प्रच्छादय प्रच्छादय शाकिनि For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy