SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, पासिय आउरिए पाणे, अप्पमत्तो परिवए। (१७०) મંતા , મરમ, પાસા (૧૦૧) आरंभजं दुक्ख मिणंति णच्चा', मायी पमाई पुण-रेइ गठभं । उवेहमाणे सहरूवेसु अंज, મારમર્સ મા મુરરિા (૧૭૨) अप्पमत्तो कामेहिं, उवरतो पावकम्मेहि, वीरे आयगुत्ते जे खेयन्ने। (१७३) जे पज्जवजातसत्थस्स खेयझे, से असत्थस्स खेयो। जे असरथस्स खेयो, से पज्जवનાયરથણ જેવા (૧૭૪) भकम्मस्स ववहारो ण विज्जति । कम्मणा उवाही जायति । (१७५) कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं छणं । (१७६) पडिलेहिय, सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्लमाणे । (१७७) तं परिभाय मेहावी विदित्ता लोग, बंता लोगसझं, से मइमं परक्कमिज्जासित्ति बेमि । (१७८) , जागृहीति शेषः २ क्षणं प्राण्युपमर्दकारि कर्म- ३ रागद्वेषाभ्यां परिव्रजेदिति शेषः દખિત પ્રાણિઓને જોઈને મુનિએ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તવું. (૧૭૦) હે બુદ્ધિમાન મુનિ, એવું જાણીને (એટલે કે ગૃહોને પરમાર્થે સૂતેલા જોઈ અને એવા સૂતેલાઓને અનેક દુઃખ થતા જોઈ) તું તેમ થવા મન નહિ કરીશ. (૧૭૧) સઘળાં દુઃખો આરંભથી થાય છે એમ જાણી (તું જાગૃત થા.) (કારણકે) પ્રમાદી અને કષાયવંત પ્રાણું વારંવાર ગર્ભમાં આવ્યા કરે છે. અને જે પુરૂષ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ નહિ ધરતાં સરળ થઈ વર્તે છે તે પુરૂષ મોતથી ડરતે થકે મેતના ભયથી મુક્ત થાય છે. (૭૨) - જે પુરૂષ પર થતાં દુખે જાણે છે તેવા પરાક્રમી પુરૂષોએ સંયમવત થઈ વિષયો સાથે નહિ ફસતાં પાપકર્મથી દૂર રહેવું. (૧૭૩) • જે વિભાગના અનુદાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્રને જાણે છે અને જે અશસ્ત્રને જાણે છે તે વિષયોપભોગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. (૧૭૪) જે કમરહિત મુક્ત છે તેમને કશો સંસારસાથે સંબંધ નથી. કર્મથી જ સઘળી ઉપાધિઓ થાય છે. (૧૫) કર્મસ્વરૂપ જોઈને તેમને દૂર કરવા તથા હિંસાને કર્મની મૂળહેતુભૂત જાણીને (તેથી દૂર રહેવું.) (૧૭૬) (કર્મસ્વરૂપ) -વિચારી, (કર્મ દૂર કરવાને) સર્વ (ઉપદેશ) ગ્રહણ કરી (રાગ અને દેષ) એ બેનો પરિહાર કરે. (૧૭૭) બુદ્ધિમાન મુનિએ રાગાદિકને (અહિતક) જાણી તેમનો ત્યાગ કરી, તથા લોકને (રાગાદિકથી દુઃખિત થએલ) જાણી લેકસસ્તા દૂર કરીને સંયમમાં પરાક્રમવંત થવું. (૧૭૮) ૧ સંયમને. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy