SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) અધ્યયન ત્રીજી सीतोष्णीयं नाम तृतीय मध्ययनम्. [પ્રથમ રાઃ ] सुत्ता अमुणी सया। मुणिणो सया जागरंति । (१६५) लोयंसि जाण अहियाय दुक्खं । (१६६) સમર્થ રાત કાળા પથ સરોવર (૧૭) जस्सिमे सदा य, रूवा य, गंधा य, रसा य, फासा य, अहिसमशागया भवंति, से भायवं, णाणवं, वेयवं, धम्मवं, बंभवं, पन्नाणेहिं परियाणति लोयं, मुणी वच्चे, धम्नविदुत्ति, अंजू', आवदसोयसंग-मभिजाणति, सीओसिणच्चाइ, से निग्गंथे, भरतिरतिसहे फरुसयं જે વેતિ, નાર, વેરોવર, વિરે પૂર્વ સુરક્ષા પમુરતિ. (૧૬) जरामच्चुवसोवणीए णरे सततं मूढे धम्म गाभिजाणति। (१६९) ૧ મસાને ર મહિતિ૩ * અધ્યયન ત્રીજું. શીતેણુય. - - - . પહેલે ઉદેશ. (પરમાર્થે સૂતેલા કેણી) ગૃહ સદા સૂતેલા છે. મુનિઓ સદા જાગતા છે. (૧૫) દુનિઆમાં અજ્ઞાન એ અહિતકર્તા છે. (૧૬) ભાટે મુનિએ હિંસાને બાળ લેકેન આચાર જાણીને છકાયની હિંસાથી દૂર રહેવું. (૧૭) જે પુરૂષને શબ્દ, રૂપ, ગંધ, રસ, તથા સ્પર્શ એ બધા સુંદર કે અસુંદર છતાં સમપણે જણવ્યા છે તે પુરૂષ ચેતન્ય, જ્ઞાન, વેદ, ધર્મ તથા બ્રહ્મને જાણનાર જાણ, અને તે પુરૂષ જ્ઞાનબળથી લોકોને જાણી શકે છે અને તે જ પુરૂષ મુનિ કહેવાય છે. એવા ધર્મના જાણુ સરળ મુનિઓ સંસારચક્ર તથા વિષયાભિલાષાને રાગદ્વેષ સાથે સબંધ જાણે છે તથા સુખ કે દુઃખની કશી આશા નહિ ધરતાં તેવા નિઃપરિગ્રહી મુનિઓ અરતિ અને રતિરૂ૫ પરીષહને સહન કરતા થકા સંયમની મુશ્કેલીઓને નથી સંભારતા એવી રીતે તે પરાક્રમી મુનિઓ જાગતા રહી વૈર વિરોધને દૂર કરતા થકા દુખેથી મુકત થાય છે. (૧૬૮ જરા અને મોતના સપાટામાં સપડાયેલા અને હમેશાં મહામહથી મુંઝાઈ ગએલા પુરૂષ ધર્મને જાણી શકતા નથી. (૧૮) ૧ રાગદ્વેષરહિતપણે. ૨ આચારાંગાદિસૂત્ર. ૩ નિવિદ૯૫ સુખ * તાર તાપ (વગેરેની દરકાર ન રાખવી જોવા અવાળા અધ્યયનનું સુકું નામ શીતોષ્ણીય આપ્યું છે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy