SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचाराङ्ग सूत्रम्. प्रथमः श्रुतस्कन्धः -- - --— शस्त्रपरिज्ञानामकं प्रथम मध्ययनम् (પ્રથમ દ્રા ) सुयं मे भारसं, तेणं भगवया एवमक्खायं । (१) શ્રુતસ્કંધ પહેલો. —-અને-ooo અધ્યયને પહેલું- શસ્ત્ર પરિસ્સા અથવા ભાવ શાની સમજ, પેહેલે ઉદ્દેશ. ( આત્મપદાર્થ વિચાર તથા કર્મબધ હેતુ" વિચાર ) ( આત્મપદાર્થ વિચાર.) (સુધર્મસ્વામી જંબુને કહે છે) હે દીર્ધ આયુષ્યવાળા જંબુ, મેં (શ્રમણ ભગવાન મહાવીર પાસેથી) સાંભળેલું છે; તે ભગવાન આ પ્રમાણે બોલ્યા હતા. (૧) ૧ શ્રુતસ્કંધ એટલે સૂત્રને ભાગ. ૨ અધ્યયન એટલે અધ્યાય. ૩ શસ્ત્ર બે જાતના છે -દ્રવ્ય શસ્ત્ર અને ભાવ શસ્ત્ર. દ્રવ્ય શસ્ત્ર તરવાર વગેરા. ભાવ શસ્ત્ર પાપમાં પ્રવર્તતા મન વચન અને શરીર, અહીં એ ભાવ શસ્ત્ર લેવાં. તેની પરિજ્ઞા એટલે સમજ. પરિજ્ઞા બે છે-જ્ઞ પરિક્ષા, અને પ્રત્યાખ્યાન પરિક્ષા, ક્ષ પરિજ્ઞા એટલે એ ક્રિયાઓ કર્મ બંધની હેતુ છે એવું બરાબર સમજવું. અને પ્રત્યાખાન પરિજ્ઞા એટલે તેવું સમજીને તેનો ત્યાગ કરવો. ૪ જીવ. ૫ પાપ બાંધવાના કારણો. ૬ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના ઈગ્યારમા ગણધર. ૭ સુધમ સ્વામીના શિષ્ય. ૮ પરેપકારાર્થે મહાશ્રમ લેનાર. ૯ છેલ્લા તીર્થકર, For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy