SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) આચારગ-મૂળ તથા ભાષાન્તરगतियं वा वेजयंतियं वा, तहप्पगारं पायं सयं वा जाव पडिग्गाहे..। ता पडिमा। (८४९) अहावरा चउत्था पडिमा; से भिक्खू वा भिक्खुगी वा उमियधम्मियं पादं जाएज्जा; जंच-पणे बहवे समणमाहणा जाव वीमगा गावखंति, तहप्पगारं पादं सयं वाणं ગાર હિarrest | સરથા વા . (૮૦) इच्छयाणं चउहं पडिमाणं अण्णयरं पडिमं ( जहा पिंडेसणाए) (८५१) से णं एताए एसणाए एसमाणं परो पासित्ता बदेज्जा " आउसंतो समणा एज्जासि સુ માણેક વા” (ગા સળrg.) (૧૨) से गं परो णेत्ता वदेज्जा, “ आउसो त्ति वा भइणी ति वा आहरेयं पादं, तेल्लेण वा, घएण वा, णवीएण वा, वसाए वा, अभंधेत्ता वा तहेव, सिगाणाइ तहेव, सातो. જારિ સહેવા (૮૩) से णं परो णेत्ता वदेज्जा " आउसंतो समणा, मुहुत्तगं मुहुत्तगं अस्थाहि जाव, ताव अम्हे असणं वा उवकरेसु वा उवक्खडेसु वा, तो ते वयं आउसो सपाणं सभोयणं पंडि. ग्गहगं दास्तामो. तुच्छए पडिग्गहए दिण्णे समणस्स णो सुदु साहु भवति." से पुज्वा. मेव आलोएज्जा “ आउसो ति वा भइणी ति वा, पो खलु मे कप्पइ आधाकाम्मिए भ. એ ત્રીજી પ્રતિજ્ઞા. (૮૪) ચોથી પ્રતિજ્ઞા આ પ્રમાણે – મુનિ અથવા અર્ય જે પાત્ર ફેંકી દેવા જેવું હોય અને તેથી જેને બીજા કેઈ (બ) ભિક્ષુક બ્રાહ્મણ કે ભીખારી લેક લે નહિ તેવું પાત્ર માગ્યાથી યા પિતાની મેળે ગૃહસ્થ આપતાં ગ્રહણ કરે; એ ચેથી પ્રતિકા. (૮૫૦) એ ચાર પ્રતિજ્ઞાઓમાંની કોઈ પણ પ્રતિજ્ઞાને અંગીકાર કરનાર મુનિએ ઉત્કર્ષ ન કરો કે “ હું ઉગ્રતાને કરનાર છું; ત્યા, બીજે સાધુ એમ કરી શકે નહિ.” કિંતુ “જિનાજ્ઞા પાળનાર સર્વ સાધુ મહાપુરૂષ જ છે” એમ જાણી શુદ્ધ સંયમ પાળવો. (૮૫) આ રીતની તજવીજથી મુનિને પાત્ર માગતા જોઈ ગૃહસ્થ કહે કે “હે આયુમન શ્રમણ, તમે એક મહિને રહીને આવજો” ઇત્યાદિ સાંભળી મુનિએ જેમ પિડેષણધ્યયનમાં કહ્યું છે તેમ કરવું. (૮પર) મુનિ કે આર્યાને તેડી જનાર ગૃહસ્થ કહે કે “હે આયુમન શ્રમણ, યા બહેન, પહેલું પાત્ર લાવ, કે જેથી તેને તેલ, ઘી, માખણ કે ચરબી ચોપડી ત્યા સુધી ચીજ વડે સુવાસિત કરી યા ઊના કે તાતા પાણીથી ધોઈ યા કંદ કે વનરપતિથી સ્વચ્છ કરી તમને આ પશે.” આવાં બેલ સાંભલી મુનિએ તરત તે બાબત મનાઈ પાડવી અને કહેવું કે” જે આપવા ચાહતા હો તો એમજ આપ.” તેમ કહ્યા છતાં જે ગૃહસ્થ નહિ માને તે તે પાત્ર મુનિએ કે આએ લેવું નહિ. (૫૩) તેડી જનાર ગૃહસ્થ કહે કે “ હે આયુમન શ્રમણ, તમે ડીવાર ઊભા રહે,' તેટલામાં અમે આ રસોઇપણી તૈયાર કરી લેશુ; અને ત્યારે હેઅયુબ્સન તમને રસોઈ પાછું સહિત પાત્ર આપીશું. કેમકે ખાલી પાત્ર સાધુને આખાથી સારું ન દેખાય” આ પ્રસંગે ૧ કારણ કે અમારા પાસે બીજું વધતું પાત્ર નથી. (ટીકા). For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy