SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પંદરમું ( ૧૫ ) ગુલ્લા, સંડા, અથાણ વા, સંવાળિ વા, સાહિર-કુવ-રરિયા-જાપુર વાળ વા, મળ-ચ-ર-સંઘ-સિં-ત–૪–૪–ાળ વા, HTTયાળ , -- ग्णयराणि वा तहप्पगाराई विरूवरूवाई महद्धणमोल्लाई पायाई अफासुयाई जाव णो पવિદેગા. (૮) ___ से भिक्खू वा, भिक्खुगी वा. से ज्जाइं पुण पादाई जाणेज्जा विरूवरूवाई. महद्ध णबंधणाणि वा, अयबधगाणि वा, जाव चम्मबंधणाणि वा, तहप्पगाराई महद्धणबंधगाई अफासुयाई गो पडिग्गाहेज्जा । इच्चेयाई आयतणाई उवातिकम्म। (८४६) अह भिक्ख जाणेज्जा चउहि पडिमाहिं पादं एसित्तए । तत्थ खलु. इमा पढमा पडिमाः-से भिक्खू वा भिक्खुणी वा उद्दिप्तिय उद्दिसिय पाय जाएज्जा, तंजहा, लाउयपायं રા, હિરાચં વાં, મદિરાપાથે વા. તદgari પાથે વા f =ાગા, ગાવ પરિઝા મા દમ I (૮૪૭). अहावरा दोच्चा पडिमाः-से भिक्खू वा भिक्खुर्णी वा पेहाए पेहाए पायं जाएज्जा, , જાદવ વ નવ વર્માની વા, તે યુવાવ આછોgના “આ ત્તિ જા, મને इणी ति वा, दाहिसि मे तो अण्णयरं पाद, तंजहा, लाउयपादं वा” जाव तहप्पगारं पायं सयं वा गं जाएजा, परो वा से देज्जा जाव पडिग हेज्जा । दोच्चा पडिमा। (८४८) अहावरा तच्चा पडिमा;-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण. पादं जाणेज्जा सं ૧ દિપડ્યું. સીસાનાં, રૂપાનાં, સેનાનાં, પીતળનાં, પિલાદનાં, મણિનાં, કાચનાં, કાંસાનાં, શંખનાં, શીંગગડાનાં, દાંતનાં, કપડાનાં, પત્થરનાં, અમડાનાં કે એવી કોઈ પણ તરેહનાં બહુ મૂલ્યવાન પડ્યો હોય તે તેમણે ગ્રહણ કરવાં નહિ. (૮૪૫) વળી જે પાત્ર ઊપર લેઢા કે ચામડા કે કોઈ પણ તેવી ચીજના બહુમૂલ્યવાન પટ્ટા લગાડેલા હોય તે પણ ગ્રહણ નહિ કરવાં. એ રીતે પાપના સ્થળથી અલગ રહી વર્તવું. (૮૪૬) | મુનિએ ચાર પ્રતિજ્ઞાઓથી પાત્ર ગવવા જવું. તે ચાર પ્રતિજ્ઞાઓમાંની પહેલી પ્રતિજ્ઞા, આ પ્રમાણે –મુનિ અથવા આર્યા અમુક જાતનું નામ લઈ તેજ પાત્ર માગે –જેવું કે તુંબીપાત્ર, કાષ્ટપાત્ર, મૃત્તિકાપાત્ર, વગેરે. અને તે ભાગ્યાથી યા ગૃહસ્થ પિતાની મેળે આપે તે ગ્રહણ કરે. એ પહેલી પ્રતીજ્ઞા. (૮૪૭) બીજી પ્રતીજ્ઞા આ પ્રમાણે-મુનિ અશ્વા આર્ય અમુક જાતનું પાત્ર ગૃહસ્થના ઘરે જોયા બાદજ માગે અને તે મુજબ ગૃહસ્થ કે ચાકરડીને શરૂઆતમાં જોઈ કહેકે “હે આયુષ્મન યા બહેન, આ તુંબીપાત્ર, કાપાત્ર કે મૃત્તિકાપાત્ર વગેરેમાંનું અમુક પાત્ર મને આ પશે” એ રીતે માગ્યાથી યા પિતાની મેલે ગૃહસ્થ કે ચાકર તે આપે તો ગ્રહણ કરે. એ બીજી પ્રતિજ્ઞા. (૮૪૮) ત્રીજી પ્રતિજ્ઞા આ પ્રમાણેઃ-મુનિ અથવા આર્ય, ગૃહસ્થ વાપરેલું યા ગૃહસ્થના વ. પરાતા બે ત્રણ પાત્રમાંનું એક માત્ર માગ્યાથી યા પદની મેળે ગૃહસ્થ આપતાં ગ્રહણ કરે For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy