SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું, (૧૧) ___ से भिक्खू वा भिक्खणी वा गामाणुगाम दूईज्जमाणे अंतरा से पाणाणि वा बीयानि बा हरियाणि वा उदए वा मट्टिया वा अविद्धत्थे, सई परक्कमे णो उज्जय गच्छेज्जा, तओ જામે માલુમ દૂm I (93) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विरूवरूपाणि पश्चंति. काणि दस्सुगायतणाणि मिलक्खूणि गणारियाणि दुस्सन्नप्पाणि दुप्पण्णवणिज्जाणि अकालपर डियोहीणि अकालपरिभोईणि, सति लाढे विहाराए संथरमाणेहि जणवएहिं णो विहारवत्तियाए पवजेज्जा गमणाए । केवली बूया 'आयाण मेयं ' ते णं बाला “ अयं तेणे, अयं उवचरए, अयं तो भागर" त्ति कहु तं भिक्खु अक्कोसेज्ज वा जाव उवहवेज वा, वस्थं पडिग्गहं कंबलं पायपुंछणं अच्छिदेज्ज वा अभिदेज्ज वा अवहरेज्ज वा परिभवेज्ज वा,। मह भिक्खूणं पुन्बोवदिदा पतिण्णा जाव ज णो तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवतियाए णो पवज्जेज्जा गमणाए, तओ संजयामेव गामाणुगामं દુકોઝા (૨૦) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे अंतरा से भरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा सति लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया 'आयाण मेयं । ते णं बाला " अयं तेणे, " तंचेव जाव णो विहारवतियाए पवज्जेज મUITS, તો સંચાર જામાપુરમં સૂફન્ના (૨૧) १ लष्टे श्रेष्टे २ अन्येषु आर्यदेशेषु सत्सु. મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચ્ચે રસ્તામાં નાના જીવજંતુ, વનસ્પતિના બીજ, વનસ્પતિ, પાણી યા લીલી માટી આવી પડે તે બીજો રસ્તો મળતા છતાં તે રસ્તે ન ચાલવું. કિંતુ બીજેજ રસ્તે યતના પૂર્વક ચાલવું. (૭૧૮) મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચગાલે કે દેશના સીમાડે વસેલા હઠીલા, જડ, અકાળચારી અને અકાળભક્ષી જૂદી જૂદી જાતના લૂટારા તથા સ્વેચ્છાદિક અનાર્ય લોકોના વિભાગમાં બીજા સારા દેશ વિહાર કરવાને અનુકૂળ મળી આવતાં છતાં જવાનું નહિ કરવું. કારણ કે તેમ કરતાં કેવળજ્ઞાનિઓ બહુ દોષ બતાવે છે. જે માટે મુનિએ ત્યાં જતાં ત્યાંના અનાર્ય કે તે મુનિને ચેર કે જાસુસ ઠેરવીને તેને અનેક ઉપદ્રવ કરે યા તેના વસ્ત્રપાત્ર લૂંટી લે યા ચોરી લે. માટે મુનિને એ ભલામણ છે કે તેણે તેવા પ્રાંતમાં જવાનું જ નહિ કરવું. (૭૨૦) વળી જે પ્રાંતમાં કોઈ રાજાજ નહિ હોય યા અનેક જણ રાજ્ય કર્તા થઈ પડ્યા હોય યા રાજ્યકર્તા બહુ લઘુવયને યા બે રાજ્ય ચાલતાં હોય ત્યાં એક બીજાનાં વિરોધી રાજ્ય થઈ પડ્યાં હોય તેવા પ્રાંતમાં, બીજા સારા દેશ વિહાર કરવાને અનુકૂળ મળી આવતાં છતાં વિહાર નહિ કરો, કારણ કે કેવળજ્ઞાનિએ તેમ કરવું નિષિદ્ધ કર્યું છે જે માટે મુનિએ તેવા સ્થળે જતાં ત્યાના કે તેને ચેર કે જાસુસ ઠેરવી અનેક અડચણે પાડશે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવા પ્રાંતમાં નહિ જતાં બીજા સારા પ્રાંતમાં સંભાળ પૂર્વક કરતા રહેવું. (૭૨૧) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy