SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जगा इव सन्निवेलं णो चयंति । एवं एगे अणेगरूवेहिं कुलेहिं जाया रूवेहिं सचा कलुणं धर्णति । णिदाणतो ते ण लभंति मोक्खं । ( ३३७) ૫ . અદ પાલ તેદિ જેષ્ટિ આવત્તાણુ નાયા ! (૩૬૮) गंडी अदुवा कुट्टी, रायसी' अवमारिय; " काणियं झिम्मियं चेव, कुणित्तं खुज्जितं तहा । उभरि च पास मूयं च, सूणियं च गिलासिणि; dai पीढसपि च सिलिवति १० महुमेहणं । सोलस एते रोगा, अक्खाया अणुपुब्वसो; अह णं फुसंति आयंका, फासा य असमंजसा । मरणं तेसि सपेहाए, उबवायं चवणं णच्चा; પ્રિયાયં જ પેહાડુ, તે સુભેટ નહાતા ) (૩૩૧) संति पाणा अंधातमंसि वियाहिया; ता-मेव 11 सई १२ असई 13 अतिअस्स १४ ૧ કાલે રિલેશિ । યુક્રેËિ Ë વૃત્તિ । (રૂ૪૦) उच्चावर १ वृक्षा इव २ स्तनंति लंपतीत्यर्थः ३ आत्मत्वाय आत्मीयकमनुभवाय ४ राजयक्ष्मबानू ५ अपस्मारवान् ६ काणत्वं ७ जडतां ८ भश्मको व्याधिस्तं ९ बेपं कंपं. १० श्रीपदं. ૧૧ અવવાં. ૧૨ સઋત્ (અનુસૂયેતિરોષઃ ) ૧૨ અસત્ ૧૪ અતિત્ત્વ. તથા જેમ વૃક્ષા ( તેને ગમે તેટલું દુઃખ વેઠવું પડે છે તેએ) પાતાના સ્થાનથી આધા જતા નથી, તેમ કેટલાએક જૂદા જૂદા કુલામાં જન્મેલા છ શબ્દાદિક વિષયામાં આસક્ત ખની (દુ:ખથીજ ભરપૂર ધરવાસને નહિ છેડતા થકા અંતે) કરૂણ વિલાપ કરતા રહે છે, પણ દુ:ખના મૂળ કારણુ કર્મથી છૂટી શકતા નથી. (૩૩૭) જૂદા જાદા કુલામાં પોતપોતાના કર્મ ભાગવવાને જીવા જન્મ ધરીને અનેક અવસ્થાએ ભાગવે છે. (૩૩૮) કાને ગડમાળાના રાગ થાયછે, કોઈને કોઢ નીકલે છે, કાઇને ક્ષયરોગ થાય છે, કોને અપસ્માર થાય છે, કોઇને આંખના રાગો થાય છે, કોઇને શરીરની જડતા થવાના રાગ થાય છે, કોઈને હીનાંગપણાના દોષો હેય છે, કોઇને કૂબડાપણું હોય છે, કાને પેટના રાગ થાય છે, કોઇને ભૂમાપણું થાય છે, કોઇને સાન્તે ચડે છે, કોઇને ભસ્મકરાગ થાય છે, કોઇને કપવા થાય છે, કોઇને પીઠ વળેલી હોય છે, કાઇને શ્લીપદોગ થાય છે, તથા કોઈને મધુ પ્રમેહ થાય છે. એ રીતે એ સાલ મહારોગો બતાવ્યા. તથા વળી અનેક શૂળાદિક પીડાએ અને જખમ વગેરા ભયંકર બનાવા પણ થતા રહે છે. એ સર્વે રાગ અને પીડાઓથી છેવટ ભરણુ પશુ થાય છે. તથા જેમને રાગ નથી થતા એવા (દેવતાઓને) પણુ જન્મમરણ રહ્યા છે. એમ જાણીને તથા એ બધા કરેલા કર્મના કુળ છે એમ ધારીને ક મૈંના ઉચ્છેદન માટે તત્પર થવું. હે મુનિએ, હજૂ કર્મના ફળ હું વર્ણવું છું તે સાંભલે. (૩૩૯) For Private and Personal Use Only મૈંના વરાથીજ, જીવા અધ થઇને ઘેર અંધકારમય સ્થળામાં રહેલા વર્ણવેલા છે, જેઓ વારંવાર લાં જઇને દારૂથુ દુઃખ ભોગવેછે. એ બધું તીર્રેકરાએ જણાવેલું છે. (૩૪૦) ૧ મેલાપણું, સન્નિપાત વગેરા. ૧ અતિશય ભૂખ ઉત્પન્ન થાય તે. ૩ પગ કઠિન થઇ રહેતે,
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy