SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www (પર) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से वसुमं सव्वसमचागयपनाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं तं णो भશે. (૨૦) = સન્ન-રિ લઇ, –રિ પાસદ ૪ મોf–તિ પાણી જ સ-તિ - સહ (૨૧) ___ण इमं सकं सिढिलेहिं अहिज्जमाणेहिं गुणासातेहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमाવ ' (૨૨) मुणी मोणं समायाय धुणे कम्म-सरीरगं । पंतं लुहं सेवंति वीरा संमत्तदसिणो। एस मोहं. तरे मुणी तिणे मुत्ते विरए वियाहिते-त्ति बेमि । (३०३) (વાર્થે ઉદ્દેરા:) गामाणुगामं दूइज्जमाणस्स दुज्जातं दुप्परकंतं भवति अवियत्तस्स' भिक्खुणो । (३०४) वयसावि एगे चोइमा कुप्पंति माणवा। उन्नयमाणे' य गरे महता मोहेण मुज्झति। संबाहा बहवो भुज्जो दुरातिकमा अजाणतो अपासतो। एयं ते मा होउ। एयं कुसलस्सा સંai (રૂ ૫) आर्दीयमाणः २ अगारमावसद्भिः। ३ भव्यक्तस्य ४ उमतमानः ५ पीडाः ६ वर्चमानविभोः એવા સંયમી મુનિઓએ સર્વ રીતે પવિત્રબોધ પામીને, નહિ કરવા યોગ્ય પાપકર્મ તરફ કદાપિ દષ્ટિ નહિ આપવી. (૩૦૦) જે સમ્યકત્વ છે તે મુનિપણું છે ને જે મુનિપણું છે તે સમ્યકત્વ છે. (૦૧) એ સમ્યકત યા મુનિપણું હિમ્મતહીન, કાયાહૈયાના, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી, અને ને ઘરમાં રહેનારા જીથી ધરી શકાય જ નહિ. (૩૦૨) કિંતુ મુનિઓજ એવું મુનિપણું ધરીને શરીરને કશે છે. તેવા સમ્યકત્વવંત વીર પુરૂષો લૂખું અને હલકું ભજન કરે છે. અને એવા પરાક્રમી અને સાવધાનુષ્ઠાનથી નિવલા મુનિએજ સંસારના તરનાર હોવાથી તરીને પાર પામેલા તથા નિઃસંગ હોવાથી મુક્ત વર્ણવ્યા છે. (૩૦૩) ચોથો ઉદ્દેશ (અજાણ, અગીતાર્થ અને સૂત્રાર્થમાં નિશ્ચયવિનાના મુનિને એકલા ફરવામાં ઘણું દેષ થાય છે) સામર્થહીન મુનિ એક થઈને ગામોગામ ફરે તો તેનું તે કરવું તથા જવું અસુંદરગણાય છે. કેટલાએક મનુષ્ય માત્ર વચનેથી સારી શીખામણ આપતાં નાખુશ થાય છે. એવા અને ભિમાની પુરૂષો મહામે હથી વિવેકવિકલ બની ગચ્છથી જુદા પડે છે. તેવા અજાણ અને અતત્વદર્શી પુરૂષોને અનેક આવી પડતી પીડા દુર્લંઘનીય થાય છે. હે મુનિઓ, એવું તમારા માટે નહિ બને એવું કુશળ પુરૂષ (વીરપ્રભુનું દર્શન છે. (૩૦૫) ૧ નિશ્ચય સમ્યકત્વ. ૨ વય તથા જ્ઞાનની યોગ્યતાથી રહિત. ૩ અજ્ઞાનથી. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy