SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જેને ગંધ, રસ, તથા વર્ણ અવ્યકત છે એવા | (૪). આ લોકમાં બાહ્ય શ્રવણેદ્રિય વડે અવલંબિત , ભાવેન્દ્રિય વડે જણાવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. યોગ્ય એવો જે ધ્વનિ તે શબ્દ છે. તે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત (ચતુષ્ક=ચતુષ્ટય. ચારનો સમૂહ,(સર્વ પુદ્ગલોમાં પૃથ્વી, પાણી, પરમાણુઓના એક સંબંધરૂપ પર્યાય છે. બહિરંગ સાધનભૂત (બાહ્ય અગ્નિ અને વાયુ એ બધામાં-સ્પર્ધાદિ ચારે ગુણો હોય છે. માગ કારણભૂત) મહાત્કંધો દ્વારા તથાવિધ પરિણામે (શબ્દ પરિણામે). ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યકત છે, પાણીમાં ગંધ ઊપજતો હોવાથી તે અંધજન્ય છે, કારણ કે મહાત્કંધો પરસ્પર અથડાતાં અવ્યકત છે, અગ્નિમાં ગંધ અને રસ અવ્યકત છે અને વાયુમાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ- એક ગંધ, રસ,અને વર્ણ અવ્યકત છે. આ વાતની સિદ્ધિને માટે યુકિત બીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવનિષ્પન્ન જ આ પ્રમાણે છેઃ ચંદ્રકાન્તમણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે છે, (પોતાના સ્વભાવથી જ બનેલી) અનંત પરમાણુમથી શબ્દયોગ્યઅરણિના લાકડામાંથી અગ્નિ થાય છે એને જવ ખાવાથી પેટમાં વર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જયાં જયાં વાયુ થાય છે, માટે બહિરંગકારણ સામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં (૧) ચંદ્રકાન્તમણિમાં, પરિણમે છે, એ રીતે શબ્દ નિયતપણે (અવશ્ય) ઉત્પાદ્ય છે, તેથી તે (૨) અરણિમાં અને અંધજન્ય છે. (૩) જવમાં રહેલા ચારે ગુણો ૧. જેવી રીતે પરમાણુમાં ગંધાદિગુણ ભલે અવ્યકતપણે પણ હોય (૧) પાણીમાં છેતો ખરો જ તેવી રીતે પરમાણુમાં શબ્દ પણ અકતપણે રહેતો (૨) અગ્નિમાં, હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યકતપણે કે અવ્યકતપણે વાયુમાં હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે બિલકુલ હોતો જ નથી. ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી ૨. શબ્દ શ્રવણેન્દ્રિયનો વિષય છે તેથી તે મૂર્તિ છે. કેટલાક લોકો માને પાછા પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં છે તેમ શબ્દ આકાશનો ગુણ નથી કારણ કે અમૂર્ત આકાશનો અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં અમૂર્ત ગુણ ઈન્દ્રિયનો વિષય શકે નહિ. ચારે ગુણો પ્રગટ થતાં જાવામાં આવે છે.). શબ્દના બે પ્રકાર છે, વળી કયાંક (કોઈ પર્યાયમાં) કોઈ ગુણનું કાદાચિત્ય પરિણામની (૧) પ્રાયોગિક અને વિચિત્રતાને કારણે થતું વ્યકતપણું કે અવ્યકતપણું નિત્ય દ્રવ્ય (૨) વૈશ્રસિક, પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો શબ્દ તે સ્વભાવનો પ્રતિઘાત કરતું નથી(અર્થાત્ અનિત્ય પરિણામને લીધે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો શબ્દ તે વૈઋસિક થતી ગુણની પ્રગટતા અને અપ્રગટતા નિત્ય દ્રવ્ય સ્વભાવ સાથે કાંઈ વિરોધ પામતી નથી.) માટે શબ્દ પુદ્ગલનો પર્યાય જ હો. અથવા નીચે પ્રમાણે પણ શબ્દના બે પ્રકાર છે. (૩) શબ્દ એ પુદ્ગલદ્રવ્યનો ગુણ નથી પણ પુદ્ગલના સ્કંધની પર્યાય છે. શબ્દ (૧) ભાષાત્મક અને છે એ તો ભાષાવર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy