SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કાળે નહિ પ્રગટેલી એવી. (૬) અચિંત્ય; અલૌકિક. (૭) અસામાન્ય; પૂર્વે ન | ગુણસ્થાન કહેવાય છે. અહીં મુનિ કષાયનો સંપૂર્ણ ક્ષય કરવા માટે પ્રબળ બનેલું તેવું; અવનવું. પુરુષાર્થ ઉપાડે છે, અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યા પછી જ તે પુરુષાર્થ અપુર્વ અવસર સમ્યગ્દર્શન સહિત પૂર્વ શુદ્ધ સ્વરૂપની રુચિ, પુરુષાર્થ તે અપૂર્વ છૂટે છે. અવસરની પ્રાપ્તિની ભાવના છે. (૨) આત્માની શકિત, નિગ્રંથનો માર્ગ અપૂર્વવાણી સન્માર્ગ પ્રકાશક વાણી (૨) સંપૂર્ણ નિજ અનુભવરૂપ અરિહંતદેવ વગેરે જે કાંઈ આજ સુધી પ્રાપ્ત નથી કર્યું તે અપૂર્વ છે.પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં વિષે વાણીને અપૂર્વપણું કહ્યું કે તેમનો વચનાતિશય સૂચવ્યો. થયેલો એવો મહાભાગ્યરૂપ નિગ્રંથ દશાનો ઉદય. આઝશત નિંદ્ય; હલકું; ઊતરવું; કીર્તિ વિનાનું. (૨) પાપરૂપ; અશુભ; (૩) અપૂર્વ વસ્તુ : આત્મજ્ઞાન. માંદા ભાવ (૪) અશુભ. (૫) ખોટું. અપૂર્વ વાણી વચનાતિશયતા. (૨) નિજ અનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી, અમથત રાગ ચોથા-પાંચમા ગુણસ્થાનવર્તી જીવને સ્ત્રી, વિષય અને કુટુમ્બાકિ અજ્ઞાનીની વાણી કરતાં, પ્રત્યક્ષ જુદી પડે છે. (૩) સંપૂર્ણ નિજ અનુભવરૂપ તરફના વલણનો અશુભ રાગ. તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક એપ્રશનભાલ:માઠા ભાવ. હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું કે તેમનો વચનાતિશય સૂચવ્યો. અપ્રશ૧:અશુભ; રાગદ્વેષ સહિત. અપૂર્વ વાણી પરમશત વાણી ધર્મે વર્તતું શ્રુત, પણ તેઓને વિશે કોઈ પણ નયન અપ્રસત પ્રસંગથી પ્રાપ્ત નહિ તેવું; સંબંધ વિનાનું; અનાસક્ત; નિર્મોહ. આગ્રહ દુભાય, એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો પરમબ્રુત ગુણ વર્ણવ્યો. વિનાનું. અપૂર્વ શ્રેણી થપક શ્રેણિ. અપ્રસ્તુત :પ્રસંગને બંધબેસતુ ન હોય તેવું; અપ્રાસંગિક, અનુપસ્થિત. અપૂર્વ સ્થિરતા જ્ઞાનની એકાગ્રતા. અપ્રસિદ્ધ જાહેર નહિ થયેલું; અપ્રકટ; અપ્રકાશિત. (૨) અપ્રગટ. અપૂર્વ સમતા :સમાધિભાવ અપ્રાકત અલૌકિક, અસ્વાભાવિક; અકુદરતી. અપૂર્વકરણ તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ). અપરાધ:અજ્ઞાન (૨) દોષ. થાય છે. તેનો કાળ યથાપ્રવૃત્તિના કાળનો, સંખ્યાતમો ભાગ છે. તેમાં એક અપ્રાપ્યકારી ક્ષેય વિષયોને સ્પર્યા વિના કાર્ય કરનાર-જાણનાર. (મન અને ચક્ષુ વધારાનું આવશ્યક થાય છે : એક એક અંતર્મુહર્ત સત્તામાંના પૂર્વકર્મ ની અપ્રાપ્યકારી છે, ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયો પ્રાપ્યકારી છે.) સ્થિતિ ઘટાડે, તે સ્થિતિકાંડક ઘાત છે, તેથી નાના એક એક અંતર્મુહર્તે અપ્રાર્થનીય :નહિ ઈચ્છવા યોગ્ય; અનિચ્છિત. પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે, તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના અપ્રાક-સચિત્ત પદાર્થ. (૨) સચિત્ત કાળમાં, ક્રમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે અપ્રાફ જઇ :ઉકાળ્યા વિનાનું પાણી. ગુણશ્રેણી નિર્જરા છે. અપરિગ્રહી ઈછારહિતપણું. (૨) ઈચ્છારહિતપણું, જ્ઞાની અપરિગ્રહી છે, તે અપુર્વકરણ કદી નહીં થયેલાં, તેવાં મંદમોહવામાં પરિણામ. (૨) પૂર્વે પ્રગટ થયેલ ધર્મને પણ ઈચછતાનથી, અર્થાત્ જેને વ્યવહાર ધર્મની પણ ઈચ્છા નથી તેથી નહિ તેવું નિમિત્ત સંવર-નિર્જરા સ્વરૂપ. (૩) કરણ એટલે આત્માના જ્ઞાની માત્ર જ્ઞાતા છે. પરિણામ, અપૂર્વ એટલે પૂર્વે નહિ કરેલ છે. આ જો આઠમે ગુણસ્થાને અપરિરછેદ યથાર્થ; સંપૂર્ણ. (૨) અખંડ; અમર્યાદ; અસ્ત્રીમ. આત્માને પૂર્વે કદી કર્યો હોય તેવા ભાવો પ્રગટે છે. જેથી તે અપૂર્વ કરણ | અપરિચય :ઓળખાણનો અભાવ;
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy