SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૭ મૃણા અને પરમીત્યાગ :શ્રાવક આશ્રયી પરસ્ત્રીત્યાગ અને બીજા અણુવ્રત વિષે:- | મંત્ર ગુખભેદ (૨) દેવ કે કોઇ શક્તિ સાથે કરવાનો ગૂઢ શબ્દ કે શબ્દો (૩) (૧) જયાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી સર્વ મંત્રાક્ષરો ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો મંથનદંડ: રવૈયો નથી. મંથર :મંદ, જડ, સુસ્ત (૨) સુસ્ત; તૃત-તૃત, સ્વરૂપમાં જામી જવું (સ્વરૂપ મંથર) ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. મંદ :શુભ જયાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એબે ગુણો ન હોય ત્યાં સુધી બંગલ :મે એટલે રાગદ્વેષનો અહંકાર. તેને સ્વભાવના આશ્રયે ગલ એટલે ગાળીનેવકતા તથા શ્રોતા હોઈ શકે નહીં. નાશ કરીને જે સમ્યજ્ઞાનરૂપી સ્વભાવ પર્યાય પ્રગટયો છે તે મંગળિક છે. મૃષા જવાથી ઘણા અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ ઓવે છે. (૨) શ્રી અરિહંતાદિક જ પરમ મંગલ છે. તેમાં ભકિતભાવ થતાં પરમ મંગલ સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. થાય છે. મંગ એટલે સુખ અને લાનિ એટલે આપે અથવા મં એટલે પાપ તેને મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો ગાળે તે મંગલ (૩) પાપને ગાળે, પવિત્રતાને લાવે એવા સ્વરૂપનું શ્રધ્ધાન, સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો જ્ઞાન-આચરણ તે મંગળ છે. (૪) મળને અર્થાત્ પાપને ગાળે-નષ્ટ કરે તે તેઓને ઘણો લાભ થવો જોઈએ, તેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ મંગળ છે, અથવા સુખને પ્રાપ્ત કરેલાવે તે મંગળ છે. અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર મંગળનું પણ મંગળ શ્રી જયસેનાચાર્ય દેવ કૃત ટીકામાં શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું પણ ખોટાં પડે. નિમિત્ત, શાસ્ત્રનો હેતુ(ફળ) , શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ કર્તાએ છ બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથામાં શબ્દાર્થ, જયાર્થ,મતાર્થ, આગમાર્થ (૭) સત્યથી મનુષ્યનો અશ્વમાં સ્ફટિક જેવો જણાય છે. અને ભાવાર્થ સમજાવીને એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, જયાર્થ, વ્યાખ્યાનમાર-૨-૧૬ મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવા યોગ્ય છે એમ કહ્યું છે. મેટી મટવું; છોડવું ભકિત અર્થે મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી, ખેઃજબૂ દ્વીપના વિદેહક્ષેત્રમાં સ્થિત એક લાખ જોજન ઊંચો એક પર્વત વિશેષ મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને) વાણીથી અને મંગળને મેષોન્મેષ :આંખનો તે તે પલકારો મંગળથી અર્ચવામાં આવે છે. મૈત્રી: મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ (૨) સર્વ જીવ મંદતા:શિથિલપણું, કમનસીબ પ્રત્યે હિતચિંતવના (3) સર્વ જગતના જીવો પ્રત્યે નિર્વે બુધ્ધિ (૪) સર્વ મંદબુદ્ધિ :મૂઢ બુધ્ધિ (૨) અજ્ઞાની; જેને આત્માનું ભાન નથી તે બધા અજ્ઞાની જગતથી નિવૈર્ય બુદ્ધિ મૈત્રીભાવ :અદ્વેષભાવ મંદવૃત્તિ ઃનિર્બળતા મંટનશીલ :મટાડવાના સ્વભાવવાળું મંથર :મંદ, જડ, સુસ્ત યજન :યજ્ઞ કરવો એ . આરાધના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy