SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૩ ભતાર્થનયથી જાણે છતી વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનાર નયથી | ભિકા સાધ્ય સાધન ભાવ :ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે. જયાં સાધ્ય જાણેલ. અને સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં આ સત્યાર્થ નિરૂપણ નથી પણ ભૂતાર્થ ટિ:શુદ્ધ નયની દ્રષ્ટિ; સત્યાર્થ દષ્ટિ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે. એમ સમજવું જોઈએ. કેવળ ભૂતાવળ :ભૂતોનો સમુદાય; ભૂતોનો સમૂહ વ્યવહારલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધતા થકા અર્થાત ! કામ ભ્રાન્તિ, સંદેહ, શંકા, ખોટો તર્ક, અન્યથા જ્ઞાન, ગોળ ગોળ ભમવું એ, ખરેખર શુભભાવરૂપ સાધનથી જ શુદ્ધભાવ રૂપ સાધ્ય પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા ભ્રમણા. (૨) અવિદ્યા, આત્મ ભ્રાન્તિ, અજ્ઞાન. (૩) સંદેશ; ભ્રાન્તિ (૪) ઊંડાણમાં સેવતા થકી નિરંતર અંત્યની ખેદ પામે છે. (૨) જે નયમાં સાધ્ય સંદેહ, શંકા, ખોટો તર્ક, અન્યથા જ્ઞાન તથા સાધન ભિન્ન હોય (જુદા પ્રરૂપવામાં આવે તે અહીં વ્યવહારનય છે. મણ :ભવો જેમ કે છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપના હમણાં ભાંગે :ભ્રમણા દૂર થાય. આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન(નવપદાર્થ સંબંધી @ાન્ત :ભ્રમ, ભ્રમણા, ખોટો કે આબાસરૂપ ખ્યાલ, મિથ્યાજ્ઞાન શ્રદ્ધાન), તન્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર વ્યવહારનયથી @ાંતિ:મિથ્યાત્વ; વિપરીત માન્યતા મોક્ષમાર્ગ છે, કારણ કે (મોક્ષરૂ૫) સાધ્ય સ્વહેતુક પર્યાય છે. અને થાનિ:સંદેહ, શંકા, શક, ભૂલ (૨) અજ્ઞાન; ખોટી માન્યતા (3) મિથ્યાષ્ટિ (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય મોક્ષમાર્ગરૂપ સાધન સ્વ૫રહેતુક પદાર્થ છે. (૩) (૪) વિભ્રમ, પર પદાર્થમાં એકત્વબુધ્ધિ (૫) મિથ્યાત્વ (૬) સંદેહ; ભ્રમ; મોક્ષમાર્ગ જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દિશામાં (છઠ્ઠા ગુણ સ્થાન સુધી) મોહ;ખોટો ખ્યાલ; ખોટું જ્ઞાન; શક; અંદેશો; શંકા વ્યવહારની અપેક્ષાએ ભૂમિકાનું (૪) જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન ભિશાયરી :ભીખ માગવા ફરવું, ભિક્ષારન હોય (જુદા પ્રરૂપવામાં આવે, તે અહીં વ્યવહારનય છે, જેમ કે છઠ્ઠા ભિખારીપણું રાંકાઈ ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન ભિધાટન :ગોચરી માટે કરવું. સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થ સંબંધી શ્રદ્ધાન) તત્ત્વાર્થજ્ઞાન ભિત્તિઓ :ભીંતો દીવાલો અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે લિન :સ્વતંત્ર (મોક્ષરૂપ) સાધ્ય સ્વહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય મોક્ષમાર્ગ ભિક કરીને જાણીને રૂ૫) સાધ્ય સ્વહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય મોક્ષમાર્ગરૂપ) ભિક પ્રદેશ અન્યપણું અત્યંત દૂર રહેલા સહ્યાદ્રિ અને વિંધ્ય નામના સાધન સ્વપરહેતુક પર્યાય છે. પર્વતોને ભિન્નપ્રદેશત્વ સ્વરૂપ” અનન્યપણું છે. ભિતા :અસમાનતા ભિન્ન ભિન્ન અન્ય અન્ય ભિજ્ઞપ્રદેશત્વ ભિન્ન પ્રદેશત્વ તે પૃથક્ષણાનું લક્ષણ છે અને અતભાવ તે ભિન્ન વિષયવાળાં શ્રદ્ધાન-શાન ચારિત્ર વ્યવહાર-શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રના અન્યપણાનું લક્ષણ છે દ્રવ્યને અને ગુણને પૃથકપણું નથી છતાં અન્યપણું વિષયો આત્માથી ભિન્ન છે, કારણ કે વ્યવહાર શ્રદ્ધાનનો વિષય નવ પદાર્થો છે, વ્યવહારજ્ઞાનનો વિષય અંગ-પૂર્વ છે.અને વ્યવહાર ચારિત્રનો વિષય પ્રશ્ન : જેઓ અપૃથફ હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે ? આચારાદિસૂત્રકથિત મુનિ-આચારો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy