SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ પોતાના આકારવાળો હોય, પરક્ષેત્રના સંબંધરહિત, પોતાના સ્વક્ષેત્રમાં સ્વ- || પ્રદેશપરિસ્પદ :પ્રદેશનું કંપન. ગુણ રૂપે. ત્રિકાળ પોતાના સ્વરૂપે, દરેક પદાર્થ છે. કોઇ પદાર્થો અસંખ્ય પ્રદેશબંધુ કર્મ પુદગલનાં દળ, પ્રદેશબંધ કર્મની સ્થિતિ ઉપર આધાર રાખે છે. કોઈ પ્રદેશ છે. (દરેક જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકપ્રમાણ અસંખ્યાત બંધમાં બર્કવર્ગણા યોગ્ય પુદગલોના અનંતપ્રદેશી ઢંધોનું પરિણામ થોડું પ્રદેશ છે.) કાલાણ અને પરમાણુ, એક પ્રદેશ છે. પરમાણુ ઘણા મળીને, હોય અને કોઇમાં વધારે હોય તે પ્રકારને પ્રદેશબંધ કહે છે. પ્રદેશબંધનો અર્થ અંધરૂપ થતાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી થાય છે. શાસ્ત્ર પરિભાષાએ પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પ્રદેશથી અને અપ્રદેથી દ્રવ્યો ક્યાં રહેલાં છે? :(૧) પ્રથમ તો આશ્રય લોક તેમજ પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ અલોકમાં છે. કારણ કે, છ દ્રવ્યોનાં સમવાય, તે અસમવાયમાં વિભાગ વિના કરે છે. તે પરમાણુ વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઇ શકે, તેથી રહેલું છે. (૨-૩) ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય સર્વત્ર લોકમાં છે. કારણ અનંતપ્રદેશનો બન્ધ કહેવાય. ઘનધાતી ચાર કમોં-જ્ઞાનાવરણીય, કે, તેમના નિમિત્તે જેમની ગતિ ને સ્થિતિ થાય છે એવાં જીવ તે પુગલોની દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં છે, ગતિ કે સ્થિતિ લોકની બહાર થતી નથી. તેમ જ લોકના, એક દેશમાં થતી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. મોહનીય કર્મ જે મહા નથી (લોકમાં સર્વત્ર થાય છે) (૪) કાળ પણ લોકમાં છે, કારણ કે, જીવ અને જોરાવર છે તેમ ભોળું પણ છે. તે તરત ખપાવી શકાય છે. જેમ તેનો વેગ પુદગલોના પરિણામો દ્વારા (કાળના), સમયાદિ પર્યાયો વ્યકત થાય છે; આવવામાં જમ્બર છે તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો અને તે કાળ લોકના, એક પ્રદેશમાં જ છે, કારણ કે, અપ્રદેશ છે. (૫-૬) તીવ્રબંધ હોય છે, તો પણ પ્રદેશબંધ ન હોવાથી તુરત ખપાવી શકાય છે. જીવ અને પુલો તો યુક્તિથી લોકમાં છે. કારણ કે, લોક છે દ્રવ્યોના વેદનીય, નામ, ગોત્ર અને આયુ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે, જેનો સમવાય સ્વરૂપ છે. પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા વળી આ ઉપરાંત (એટલું વિશેષ સમજવું કે), પ્રદેશોનો સંકોચ વિસ્તાર થયો, પડે છે. (૨) કોઇ બંધમાં કર્મવર્ગણા યોગ્ય પગલોના અનંતપ્રદેશી ઢંધોનું તે જીવનો ધર્મ હોવાથી અને બંધના, હેતુભૂત સ્નિગ્ધ-રૂક્ષ ગુણો (ચિકાસ પરિણામ થોડું હોય અને કોઇમાં વધારે હોય તે પ્રકારને પ્રદેશબંધ કહે છે. અનેલૂખાપણું), તે પુલનો ધર્મ હોવાથી, જીવ અને પુદગલને આખા પ્રદેશબંધુ અને પ્રતિબંધ મન, વચન, કાયાના યોગ વડે પ્રદેશબંધ તેમજ લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. વળી, કાળ, જીવ અને પ્રકૃતિબંધ થાય. પુલ એક દ્રવ્યની અપેક્ષાએ, લોકના એક દેશમાં રહે છે, અને અનેક પ્રદેશમાત્ર એક પ્રદેશી. (એક પ્રદેશી એવો પરમાણુ કોઇ એક આકાશપ્રદેશને દ્રવ્યોની અપેક્ષાએ, લોકના એક દેશમાં રહે છે. અને અનેક દ્રવ્યોની મંદગતિથી ઓળંગતો હોય ત્યારે જ તે આકાશપ્રદેશે રહેલા કાળ દ્રવ્યની અપેક્ષાએ, અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી, ડાબલી ન્યાયે પરિણતિ તેને નિમિત્તભૂતપણે વૈર્ત છે. (૨) એક પ્રદેશી. (એક પ્રદેશી એવો આખા લોકમાં જ છે. પરમાણ કોઈ એક આકાશપ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે જ તે પ્રદેશનું લણણ એક પરમાણુથી વ્યાપ્ય હોય એવડા અંશ વડેના માપને પ્રદેશનું આકાશપ્રદેશે રહેતા કાળદ્રવ્યની પરિણતિ તેને નિમિત્તભૂતપણે વર્તે છે.) લક્ષણ કહે છે. (૩) એક પ્રદેશી (એક પ્રદેશી એવો પરમાણ, કોઇ એક આકાશ પ્રદેશને પ્રદેશપ્રથયાત્મક પ્રદેશોના સમૂહમય હોય તે અણુમહાન. (૨) પ્રદેશોનો સમૂહ. મંદગતિથી ઓળંગતો હોય, ત્યારે જ તે આકાશપ્રદેશે રહેલા, કાળદ્રવ્યની (પ્રચય=સમૂહ) પરિણતિ, તેને નિમિત્તભૂતપણે વર્તે છે.) (૪) એક પ્રદેશી (એક પ્રદેશ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy