SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮ ૫૧૨ નિમિત્તે થતી) ઉષ્ણતા અનિયત હોવાથી પાણી અનિયત સ્વભાવવાળું | (૩૬) આત્મ દ્રવ્ય ગુણી નયે ગુણગ્રાહી છે, શિક્ષક વડે જેને કેળવણી આપવામાં ભાસે છે તેમ.). આવે છે એવા કુમારની માફક. આત્મ દ્રવ્ય સ્વભાવન સંસ્કારને નિરર્થક કરનારું છે. (અર્થાત આત્માને (૩૭) આત્મ દ્રવ્ય અગુણીનયે કેવળ સાક્ષી જ છે. (-ગુણગ્રાહી નથી) શિક્ષણ સ્વભાવન સંસ્કાર નિચુરપયોગી છે. જેને કોઇથી અણી કાઢવામાં આવતી વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર તેને જોનાર પુરુષની નથી. (પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય છે.) એવા તીક્ષ્ણ કાંટાની (-પ્રેક્ષકની) માફક, માફકી (૩૮) આત્મ દ્રવ્ય કર્તન, રંગરજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે. (૨૯) આત્મ દ્રવ્ય અસ્વભાવન સંસ્કારને સાર્થક કરનારું છે. (અર્થત આત્માને (અર્થાત આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો અસ્વભાવન સંસ્કાર ઉપયોગી છે.) જેને (સ્વભાવથી અણી હોતી નથી રંગકામનો કરનાર છે તેમ.). પણ સંસ્કાર કરીને) લુહાર વડે અણી કાઢવામાં આવી હોય છે એવા તીણ (૩૯) આત્મ દ્રવ્ય એકનયે કેવળ સાક્ષી જ છે. (-કર્તા નથી), પોતાના કાર્યમાં તીરની માફક. પ્રવૃત્ત રંગરેજને જોનાર પુરુષની (-પ્રેક્ષકની) માફક. (૩૮) આત્મ દ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, (૪૦) આત્મ દ્રવ્ય ભોક્તના સુખદુઃખાદિનું ભોગવનાર છે, હિતકારીઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. (કાળનવે અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક. (આત્મા ભોક્તાનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય પર આધાર રાખે છે. ઉનાળાના દિવસ સુખદુઃખાદિને ભોગવે છે, જેમ હિતકારી કે અહિતકારી અન્નને ખાનાર અનુસાર પાકતી કેરીની માફક) રોગી સુખ કે દુઃખને ભોગવે છે તેમ. (૩૧) આત્મ દ્રવ્ય અકાળનયે જેની સિધ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું (૪૧ આત્મ દ્રવ્ય અભોકતૃનો કેવળ સાક્ષી જ છે, હિતકારી-અહિતકારી અન્નને છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. ખાનાર રોગીને જોનાર વૈદ્યની માફક. (આત્મા અભોક્તાન કેવળ સાક્ષી (૩૨) આત્મ દ્રવ્ય પુરુષાકારનવે જેની સિધ્ધિ યત્નસાધ્ય છે એવું છે, જેને જ છે-ભોકતા નથી, જેમ સુખદુઃખને ભોગવનાર રોગીને જોનાર જે વૈદ્ય પુરુષાકારથી લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે. (-ઊગે છે.) એવા તે તો કેવળ સાક્ષી જ છે તેમ.) પુરુષાકારવાદીની માફક. (પુરુષાર્થનયે આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે, આત્મ દ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, જેમ કોઇ પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબનું ઝાડ પ્રાપ્ત થાય છે તેમ થાંભલા વડે માથું ભેદાતાં દ્રષ્ટિ ઉત્પન્ન થઇને જેને નિધાન મળે છે એવા (૩૩) આત્મ દ્રવ્ય દેવનયે જેની સિદ્ધિ અયત્નસાધ્ય છે. (યત્ન વિના થાય છે). અંધની માફક. (ક્રિયાનયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિધ્ધિ થાય એવું છે, પુરુષાકારવાદીએ દીધેલા લીંબુના ઝાડની અંદરથી જેને (યત્ન એવો છે, જેમ કોઇ અંધ પુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી વિના, દેવથી) માણેક પ્રાપ્ત થાય છે એવા દેવવાદીની માફક. માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને (૩૪) આત્મ દ્રવ્ય ઇશ્વરનવે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં નિધાન પ્રાપ્ત થાય તેમ.) આવતા મુસાફરના બાળકની માફક. (૪૩). આત્મ દ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિધ્ધિ સધાય એવું છે;ચણાની (૩૫) આત્મ દ્રવ્ય અનીશ્વર નયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છેદે મુઠ્ઠી દઇને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક તેની માફક. (જ્ઞાનનયે આત્માને વિવેકની પ્રધાનતાથી સિધ્ધિ થાય છે;
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy