SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ વડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યા શ્રદ્ધાન વા ક્રોધ, માન, માયા અને | ધાર થશે :સાધન બનશે. (૨) સંસાર સમુદ્રનો કિનારો, લાવી સંસાર સમુદ્રનો પાર લોભાદિક કષાયોની વ્યકતતા થાય છે. તથા અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા પામવા, ઉત્તમ સાધનાનું સર્વોત્તમ સાધન બનશે. (૩) સાધન બનશે; લેવાના સામર્થ્ય રૂપ જે વીર્ય તેની વ્યકતતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ આધાર બનશે. અનુસાર કિંચિત શકિત રહે છે. એ પ્રમાણે ઘાર્તિ કર્મોના નિમિત્તથી જીવના ધારણ કરવું ધારી રાખવું; એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવું એમ સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ ન સમજવું કે પહેલાં તો નહીં. સ્વભાવરૂપ શુદ્ધ આત્મા હતો, પરંતુ પાછળથી કર્મ નિમિત્તથી સ્વભાવ ધારણા શુધ્ધચિપ નિજ નિમૅળ આત્મ સ્વરૂપને ધ્યેય તેમાં ચિત્તનું એકદેશે ઘાતવડે અશુદ્ધ થયો. (૨) મહા મોહના ઉત્પાદક સ્થાનો (૩) • બંધાવું; સ્થિર થઇ જવું તે ધારણા. તત્ત્વસ્વરૂપ ધ્યેયને મનમાં ધારણ કરવું જ્ઞાનાવરણીય, • દર્શનાવરણીય, • અંતરાય અને • મોહનીય આ ચાર (૨) અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. (૩) ઘાતિક છે. ઘાર્તિકર્મ એટલે જેનાથી આત્માના ગુણોનું આવરણ થાય એ મનસૂબો; ધારવું એ; સંભાવના; ખ્યાલ; લક્ષ્યનો નિશ્ચય. (૪) નિર્ણય પ્રકટપણું રહે શુદ્ધોપયોગના સામર્થ્યથી જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યા છે અને થયા પછી એને ધારી રાખનારું જ્ઞાન થાય છે તે ધારણા છે. તે ધારણામાંથી શ્રાયોપથમિક જ્ઞાન દર્શન સાથે અસંયુક્ત (સંપર્ક વિનાનો) હોવાથી જે જ સ્મૃતિ આવે છે ને ? જે પૂર્વભવનું જાતિસ્મરણ થયા છે તે, પૂર્વ ધારણા અતીન્દ્રિ થયો છે તેના સમસ્ત જ્ઞાનાવરણનો પ્રલય થવાથી કેવળજ્ઞાન પ્રગટ કરી હોય તેમાંથી આવે છે. તો, પૂર્વે જે ધારણા કરી હોય તે મતિજ્ઞાનનો એક થાય છે, સમસ્ત દર્શનાવરણનો નાશ થવાથી કેવળ દર્શન પ્રગટ થાય ભેદ છે. તે ધારણા પણ પોતાના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થતી હોય છે, છે,સમસ્ત અંતરાયનો ક્ષય થવાથી અનંતજેનું ઉત્તમ વીર્ય અભાવને લીધે પર ચીજન અનુસરીને નહિ. અહા ! જે સ્વભાવ છે તેની શું વાત કરવી ? અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા આત્માને અનુભવતો (૫) અવાચથી નિર્ણય કરેલા પદાર્થને, કાળાંતરે ન ભૂલવો, તે ધારણા છે. થકો સ્વયમેવ (પોતે જ) સ્વ૫ર પ્રકાશકતા લક્ષણ જ્ઞાન અને અનાકૂળતા (૬) ધારણા એ અવાચ પછી થાય છે. પરંતુ તેમાં કાંઇક અધિક દઢતા ઉત્પન્ન લક્ષણ સુખ થઇને પરિણમે છે. થયા સિવાય, બીજી વિશેષતા નથી. ધારણાની સુદઢતાને કારણે, એક એવો ધાન્ય અનાજ, ધાન્ય અઢાર પ્રકારનાં હોય છે.-ધઉં, ધાન, જવ, સવસવ, સંસ્કાર ઉત્પન્ન થાય છે કે, જે થઇ જવાથી પૂર્વના અનુભવનું, સ્મરણ થઇ અડદ,મગ, ચોખા, ફાંગ, તલ, કૌંદો, મસૂર ,ચણા, કળથી, અતસી, અરહર, શકે. (૭) જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં, કાળાન્તરમાં સંશય તથા વિસ્મરણ સમાઇ, રાજમાષ અને નાલ. ન થાય, તેને ધારણા કહે છે. ધા નાખવી મદદ માટે પોકાર કરવો, રક્ષણ માટે પ્રબળ માંગ. ધાર્યા નથી ઉપયોગપૂર્વક, અર્થ શીખ્યા નથી. ધાણિક કથાવાર્તા છદ્મસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય ધારવું યાદ રાખવું | વિકલ્પયુકત થવાથી અંશે મલિન થવાય છે-થાય છે, તેથી તે ધાર્મિક કથાને ધારાવાહી :એકતાર, અખંડિત પણ વિકથા એટલે કે શુધ્ધાત્મદ્રવ્યથી વિરુધ્ધ કથા કહી છે. ઘાલમેલ :ગરબડ-સરબડ, પંચાત, પ્રપંચ, ખટપટ, સેળભેળ, આઘુંપાછું કરવું ધાર :સંસાર સમુદ્રનો કિનારો; સંસાર સમુદ્રનો પાર પામવો. વિફાઈ ધૃષ્ટતા; નફ્ટાઇ; હિમંતવાન ધારે :સ્થાપે ધીઠ (ધિષ્ઠ-૬) ધૂઝ; નફટ (૨) ધિટ્ટ=વૃટ: નફફટ; દુષ્ટ ચિત્ત ધીમંત :બુદ્ધિમાનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy