SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ દુર્ભગ :દુર્ભાગી; ભાગ્યહીન, અભાગી. અર્થમાં યોજાય છે, પરંતુ અહીં તો, તે કર્મમાત્ર અથવા આઠ પ્રકારની દુર્લગ નામ કર્મ જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાથી અપ્રીતિ કરે, તેને દુર્ભગ કર્યપદ્ધતિઓના અર્થમાં યોજાયો છે. કર્મ વિશેષ જે પાપ તેના આશયમાં નામ કર્મ કહે છે. (૨) જે કર્મના ઉદયથી, બીજા જીવો પોતાના ઉપર નથી. એના પર્યાય નામો છે અધ, કલિલ, રજસુ, એનસુ, આગ, રેકલ્સ અપ્રતીતિ કરે, દ્વેષ કરે, એવું શરીર હોય, તેને દુર્ભગનામ કર્મ કહે છે. (૩) અંહસુ અને પાતક, જે બધાનો પ્રયોગ પણ ગ્રંથમાં દુરિતના ઉકત જે કર્મના ઉદયથી બીજા જીવો, પોતાના ઉપર અપ્રીતિ કરે, દ્વેષ કરે એવું આશયવાળો છે, કેવળ પાપના આશય માટે નથી. શરીર હોય, તેને દુર્ભગનામ કર્મ કહે છે. દુરિત આઝવ શુભાશુભ કર્મોનું આગમન, કર્માસવ, કર્માષકના આગમનના દરભવ્ય :અભવ્ય; નિકટ (સમીપ)માં જેનો મોક્ષ નથી થવાનો એવા. અર્થમાં, આ દુરિતશબ્દનો પ્રયોગ થાય છે. બધા જ કર્મ પાપ રૂપ છે. જે દુર્ભાગ્ય :જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું જેનું આત્માને બંધનમાં બાંધીને પરાધીન બનાવીને, તેને સંસારમાં ભ્રમણ કરાવે ભાગ્ય નથી તે; કમનસીબ; અભાગિયું. છે. તેથી જ શ્રી કુંદકુંદાચાર્યે સમય સારમાં, પુણય કર્મને પણ સુશીલ માન્યું દરભિનિવેશ :દુરાગ્રહ, મિથ્યા માન્યતા. (૨) હઠાગ્રહ, મિથ્યાગ્રહ, મિથ્યા માન્યતા નથી, કે જે આત્માને સંસારમાં જ પ્રવેશ (ભવ ગ્રહણના રૂપમાં ભમણ) દરિયા :ખોટી ઇચ્છા કરાવ્યા કરે છે. (૨) દુરિતોના શુભાશુભ કર્મોના આસવોનું આત્મામાં આગમન. (૩) શુભાશુભ કર્મોનો આસવ, જ્ઞાનાવરણાદિ આઠે કર્માસવ દુરસ્ત :ખરું; વાજબી; ઠીક-ઠાક; સમારકામ કર્યું છે તેવું. દુરિતના બીજા અર્થો , અર્થ, કલિલ, રજસુ, એનસુ, આગસુ રેફસ, અંહમ્ દુરહ :મુશ્કેલીથી કલ્પનામાં બેસે તેવું; મુશ્કેલીથી સમઝાય તેવું; કલ્પનામાં ન બેસે અને પાતક તેવું. દુર્ણોધ :ઓછી બુદ્ધિવાળા; મંદબુદ્ધિ; ઠોઠ. દુરાગ્રહ :ખોટો આગ્રહ, ખોટી મમત. (૨) ખોટો આગ્રહ, ખોટી પકડ, મમત, દુર્વાસના:કુનયની વાસના ઉજ. દુવિધા શું કરવું, શું ન કરવું એવી વિમાસણઃ દુગ્ધા, આપત્તિ, મુશ્કેલી, મૂંઝવણ, દુરાચાર :પાપ બંધાય એવા, ખરાબ આચાર. જે જાણ દુરાત્વત :આત્માનો ઘાત કરનાર (૨) આત્માનો ધાત કરનાર, આત્માના અહિંસક | | દુર્થંભ :દુઃખ કરીને પ્રાપ્ત થાય. (૨) મળવું મુશ્કેલ. (૩) દુઃખ કરી તે પ્રાપ્ત થાય, સ્વભાવ ને નહિ જાણકાર એવો દુર્લભ શબ્દનો અર્થ છે, દુષ્કર. (૪) મહા મોંધી, મુકેલી વેડીને ય પ્રાપ્ત દુરિત :અનિષ્ટ ન થાય, તેવી (૫) દુઃખે કરીને પ્રાપ્ત થાય (૬) દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો દરિા :ખરાબ ઈચ્છા; ખોટી ઈચ્છા; ખરાબ અભિલાષા; ખોટી વાસના. (૨) દુર્લભ શબ્દનો અર્થ છે. (૬) આ જગતમાં સૌથી વધુ દુર્લભ નીચેની ચાર દુષ્ટ ભાવના; દુષ્ટ વાસના; દુષ્ટ ઈચ્છા; ખરાબ આકાંક્ષા. (૩) ખોટી ઇચ્છા વસ્તુઓ છે – દુચિત દુઃખો, પાપો (૨) દુરિત શબ્દ સામાન્ય રીતે પાપ કે પાપકર્મના અર્થમાં (૧) શુદ્ધ આત્મામાં પ્રીતિ-રુચિ કરે તેવા જીવો તથા કરાવે તેવાં નિમિત્તો યોજાય છે, પરંતુ અહીં તે કર્મમાત્ર, આઠ પ્રકારની કર્મ પ્રકૃતિઓના અર્થમાં મળવાં દુર્લભ છે; યોજાયો છે. એના પર્યાય નામો છેઃ અધ, કલિલ, રજ, એનસ્, આગ, (૨) શુદ્ધ આત્મસ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરનાર રેટ્સ, અંહસ્ અને પાતક. (૩) દુરિત શબ્દ સામાન્ય રીતે, પાપ કે પાપકર્મના અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ;
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy