SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ૩૬૮ (૪) સમન્વતઃ + મૂશ્કેન – એ વડે, સમૂર્ણન શબ્દ બન્યો છે; તેમાં | (૪) ઠંડીમાં જીવો ઉત્પન્ન થાય, તેની શીત યોનિ છે, સમન્વતઃ નો અર્થ, ચારે બાજુ અથવા જ્યાં-ત્યાં થાય છે. અને (૫) ગરમીમાં જીવો ઉત્પન્ન થાય, તેવી ઉષ્ણુયોનિ છે. મૂડ્ઝનનો અર્થ, શરીરનું બની જવું એવો થાય છે. (૬) પાણીના ખાડામાં સૂર્યની ગરમીથી, પાણી ઊનું થતાં જીવો ઉત્પન્ન થાય, (૫) જીવ અનાદિ અનંત છે એટલે તેને જન્મ મરણ હોતાં નથી, પણ તેની શીતોષણયોનિ છે. અનાદિથી જીવને, પોતાના સ્વરૂપની ભ્રમણા (મિથ્યાદર્શન) હોવાથી, (૭) પેકબંધ ટોપલામાં રહેલાં ફળમાં જીવો ઉત્પન્ન થાય, તેની સંવૃત્ત યોનિ છે. તેને શરીર સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ થાય છે. અને અજ્ઞાનથી (૮) પાણીમાં જીવો (લીલ કંગ વગેરે) ઉત્પન્ન થાય તેની વિવૃત્ત યોનિ છે અને શરીરને પોતાનું માને છે. વળી શરીરને હું હલાવી-ચલાવી શકું, (૯) થોડો ભાગ ઉઘાડો અને થોડો ઢંકાયેલો એવા સ્થાનમાં, જીવો ઊપજે તેની શરીરની ક્રિયા હું કરી શકું, એ વગેરે ઊંધી માન્યતા જીવને અનાદિથી સંવૃત્તિવિવૃત્તયોનિ છે. ચાલી આવે છે, તે વિકારભાવ હોય ત્યાં સુધી જીવને નવાં નવાં શરીરો (૪) ગર્ભ-યોનિના આકારના ત્રણ ભેદ છે: ૧. શંખાવર્ત, ૨. કૂર્મોન્નત અને ૩. સાથે સંબંધ થાય છે, તે નવા શરીરના સંબંધને (સંયોગ)ને જન્મ કહે વંશપત્ર. શંખાર્વતયોનિમાં ગર્ભ રહેતો નથી. કુન્નતયોનિમાં તીર્થકર, છે, અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચક્રવર્તી, બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય, કોઈ ઉત્પન્ન થતું નથી. ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી, જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે. વંશપત્રયોનિમાં બાકીના ગર્ભજન્મવાળા, સર્વ જીવો ઉત્પન્ન થાય છે. તેમાં જીવનો કષાયભાવ નિમિત્ત છે. જન્મસિદ્ધ સ્વયંસિદ્ધ જન્મકાળ :જન્મક્ષણ જટિલ :મુંઝવણ ભરેલો. (૨) ગહન. જન્મના ભેદ સમૂચ્છન, ગર્ભ અને ઉપપાદ એ ત્રણ પ્રકારના જન્મ હોય છે. જનિત :ઉત્પન્ન થવું. જન્મયોનિઓના ભેદ :સચિન, શીત, સંવૃત્ત તેનાથી ઊલટી ત્રણ અચિત્ત, ઉષ્ણ, જમદૂત :હલકા કુતૂહલી દેવો. વિવૃત્ત, અને ક્રમથી એકમેકથી મળેલી ત્રણ, અર્થાત્ સચિત્તાચિત, શીતોષ્ણ જ્યા:જતન; સંભાળ. (૨) સાવચેતી. અને સંવૃત્ત-વિવૃત્ત એ નવ જન્મયોનિઓ છે. જયવંત અંતરંગ કર્મસેનાને જીતનારા; મરણને હરનારા. (૨) અંતરંગ કર્મસેનાને (૧) જીવોના ઉત્પત્તિ સ્થાનને, યોનિ કહે છે; યોનિ આધાર અને જન્મ આધેય છે. જીતનારા મરણને હરનારા; સંસાર-સમુદ્રને તરનારા; (૩) અંતરંગ કર્મ (૨) સચિત્તયોનિ = જીવ સહિત યોનિ ને, સચિતયોનિ કહે છે. સેનાને જીતનારા. સંવૃત્તયોનિ =જે કોઈના દેખવામાં ન આવે, એવા ઉત્પત્તિ-સ્થાનને, સંવૃત્ત જયવંત વર્તે છે એમ ને એમ સદાકાળ-આદિ અનંતકાળ રહેશે. ફરી જન્મ લેવો (ઢંકાયેલી) યોનિ કહે છે. પડશે નહિ. લૌકિકમાં માને છે, તેમ ભગવાનને નવો અવતાર લેવો પડે, એવું વિવૃત્તયોનિ = જે સર્વના દેખવામાં આવે, એવા ઉત્પત્તિ સ્થાનને, વિવૃત્ત આ મોક્ષનું સ્વરૂપ નથી. (ખુલ્લી) યોનિ કહે છે. જ્યોતિ જોત; અગ્નિ. (૩) ૧ માણસ કે બીજા પ્રાણીના પેટમાં, જીવો (કરમિયાં) ઉત્પન્ન થાય છે તેની જરા :વૃદ્ધાવસ્થા. અચિત્તયોનિ છે. ૩. માણસે પહેરેલ ટોપી વગેરેમાં જીવો ઉત્પન્ન થાય, તેની જણકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ : ૭૦૦૦ વર્ષ સચિત્તાચિત્ત યોનિ છે. જણદ : જલ=પાણી, દ=આળનાર) વાદળ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy