SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. અહિં નિષેધ કર્યો છે.(અનેકાંતાત્મક વસ્તુ સ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના, જે | જનની : માતા અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય, તે અપેક્ષાએ તેનું નિર્મીતપણું- જન્સિન :પ્રાણી. નિયમબદ્ધપણું-નિરપવાદપણું બતાવવા માટે, જે જે શબ્દ વાપરવામાં જન્ય :જન્મવાયોગ્ય, ઉત્પન્ન થવા યોગ્ય; સંતાન. આવે છે, તેનો અહીં નિષેધ ન સમજવો) જનરંજનાર્થે મનુષ્યના આનંદ માટે. જp :યક્ષ; કુબેરનો અનુચર. જગત લોકાલોક (૨) વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે ન (૧) કર્મના નિમિત્તે કોઈ ને કોઈ ગતિમાં ઉપજવું તે જન્મ છે. અહીં ચાર ગતિ હોય, તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળમાં છે, તો લીધી છે : ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થ માત્ર પરિણામી (૧) જીવ કેવળ પુણ્ય કર્મથી, દેવપર્યાયમાં ઉપજે છે. હોવાથી, આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા (૨) કેવળ અશુભ-પાપ કર્મથી, નરકપર્યાયમાં ઉપજે છે. વર્તમાનપણું છે. (૩) સર્વ જીવરાશિ (૪) લોક (૩) માયાથી તિર્યંચપર્યાયમાં ઉપજે છે. જન્મવાનાં ઘણાં સ્થાન તિર્યંચમાં જગત વિદિત :જગત સમક્ષ પ્રગટ કરવું. હીં, પંચેન્દ્રિય તિર્યંચો પણ, દેવથી ઝાઝાં છે. ઘણાં દેવો, નારકીઓ, જગતના સ્વભાવની ભાવનાનું લય અહીં જગતના સ્વભાવની સદા ભાવના મનુષ્યો ને પોતે પશુઓ પણ મરીને, ત્યાં તિર્યંતમાં જન્મે છે. કરવાનો ઉપદેશ આપ્યો છે. એ તેના ત્રણ ઉદ્દેશ્ય બતાવ્યા છે - એક (૪) કાંઈક પુણ્ય અને કાંઈક પાપ - એમ મિશ્ર કર્મના નિમિત્તે, સ્વાત્મદ્રવ્યમાં રતિ, બીજું પરદ્રવ્યથી વિરકિત અને ત્રીજું સમસ્ત કર્મમળથી મનુષ્યપર્યાયમાં જન્મ થાય છે. આત્માની શુદ્ધિ. સમસ્ત કર્મમળમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ એ નોકર્મરૂપ ત્રણ અહા! ચોરાસીનો જન્મસમૂહ અપાર છે, અગાધ છે. અહીં કહે છે. સર્વ પ્રકારનાં કર્મમળ આવે છે. ગત છ દ્રવ્યોથી બનેલું છે. કર્મથી રહિત, પરમપદને-અરિહંત દશાને પ્રાપ્ત ભગવાનને, જન્મ જીવ, પુદ્ગલ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ છયેના યથાર્થ સ્વરૂપના હોતો નથી. ચિંતનમાં જગતના સ્વભાવની બધી ભાવના આવી જાય છે. (૨) નવીન શરીર ધારણ કરવું તે જન્મ છે. જગ્યા :અવકાશ. (૧) સમૂર્ઝન જન્મ-પોતાના શરીરને યોગ્ય પગલો દ્વારા, માતાપિતાના જગતવાચી :જગતદષ્ટિ (૨) જગતદષ્ટિ જીવો. રજ એ વીર્ય વિના જ, શરીરની રચના થવી, તેને સર્ણન જન્મ કહે જગતવિદિત :વિશ્વ પ્રસિદ્ધ. ગન યજ્ઞ (૨) ગર્ભ જન્મ = સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી, જે જન્મ જઘન્ય હીન; હલકો; સોથી થોડું. (૨) ઓછામાં ઓછું. થાય, તેને ગર્ભજન્મ કહે છે. જuળ્યું નેહગુણ સ્પર્શગુણના પર્યાયરૂપ ચીકાશ. (જેમ જઘન્ય ચીકાશની સંમુખ (૩) ઉપપદ જન્મ = માતા-પિતાના રજ અને વીર્ય વિના દેવ અને વર્તતો પરમાણુ ભાવી બંધથી પરામુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા નારકીઓના નિશ્ચત સ્થાન વિશેષમાં, ઉત્પન્ન થવાને, ઉપપાદ જન્મ જાય છે એવો પુરુષ ભાવી બંધથી સરાડૂમુખ છે.). કહે છે. આ ઉપપાદ જન્મવાળું શરીર, વૈક્રિયિક રજકણોનું બને છે. જનક પિતા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy