SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આવી સમજણ કરવાથી સ્વસમ્મુખપણાનો પુરુષાર્થ થાય છે. જે જ સાચો લાભ | અંતરંગ તો (૧) પ્રાયશ્ચિત તપ : અર્થ:- જે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા પાસે દોષ કરાવે અધ્યતિતિ :અભેદ. નહિ, તથા કોઇ દોષ કરતો હોય તેને ઇષ્ટ-ભલો જાણે નહિ, તેને ઉત્કૃષ્ટ અવ્યાઘાતી પોતાના વિષયમાં કોઈપણ પરપદાર્થથી બાધિત થતું નથી, રોકાતું વિશુદ્ધતા હોય છે. નથી; અબાધિત વિષયવાળું છે. ભાવાર્થ :- અહીં વિશુદ્ધિ નામ પ્રાયશ્ચિતનું છે. પ્રાયઃ શબ્દથી તો પ્રદષ્ટ ચારિત્રનું અવ્યાબાલ :વિનરહિત; બાધારહિત; પુણ્ય-પાપના ભાવ થાય છે તે વિદન છે. ગ્રહણ છે, અર્થાત્ એવું ચારિત્ર જેને હોય તેને પ્રાયઃ કહે છે. અથવા સાધુ શુભાશુભ ભાવો આત્માની શાંતિને બાધા કરનાર છે. (૨) વેદનીય કર્મના લોકોનું ચિત્ત જે કાર્યમાં, હોય તેને પ્રાયશ્ચિત કહે છે. શાતા- અશોતાના ઉદયથી રહિત. એકરૂપ. અંતરંગ પરિગ્રહ :૪ કષાય (ક્રોધ, માન, માયા અને લોભ), ૯ નો કષાય (હાસ્ય, અંતર વસ્તુના વિરહકાળને અંતર કહે છે. (૨) જુદાપણું. રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ) ૧ અંતર વસ્તુના વિરહકાળને અંતર કહે છે અંતર વિશેષ છે. મિથ્યાત્વ, આમ કુલ ૧૪ અંતરંગ પરિગ્રહ છે. અંતર દૃષ્ટિ :દ્રવ્ય દષ્ટિ; ત્રિકાળી શુદ્ધ આત્મા તરફનું લક્ષ. અંતરંગ પરિગ્રહ : અતર નિમગ્ન :અંતરલીન; ચિત્તમાં એકાકારે; અંતરમાં તદાકારે. ૧. મિથ્યાત્વ, ૨, વેદ =(સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ), ૩. રાગ, ૪. દ્વેષ, ૫. અંતર સ્થિરતા :ચારિત્ર. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શોક, ૯. ભય, ૧૦. જુગુપ્સા (ગ્લાનિ) અંતર આત્મા સમ્યગ્દષ્ટિનું બીજું નામ અંતરઆત્મા છે. કેમકે પોતાના અંતરથી ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪ લોભ : એ ચૌદ પ્રકારના અંતરંગ જ એટલે કે મારા ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષે જ મને લાભ થઈ શકે પરિગ્રહનો સંક્ષેપાર્થ : એમ તે માને છે. (૧) મિથ્યાત્વ = જે મનુષ્યાદિ પર્યાય, શરીર, શરીરનાં નામ, શરીરનાં રૂપ, તથા અંતરંગ :અંદરની (૨) અંદર રહેલું; મનમાં રહેલું; આત્મીય. (૩) અંતઃકરણ શરીરને આધારે જાતિ, કુલ, પદવી, રાજ્ય, ધન, કુટુમ્બ, યશ-અપયશ, અંતરંગ અને બહિરંગ :મુનિને (મુનિcોચિત) શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા ઊંચાપણું-નીચાપણું, ધનવાનપણું-નિર્ધનપણું, માન્યતા. અમાન્યતા, નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગ દશામાં વર્તતો જે (હક વગરનો) બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્રાદિક વર્ણ, સ્વામી-સેવક, યતિ-ગૃહસ્થપણું દેહચેષ્ટાદિક સંબંધી ભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. ઈત્યાદિ બહુ પ્રકાર છે તે પુલરૂપ જે કર્મો તેનાથી ઉત્પન્ન થયેલાં પ્રત્યક્ષ (શુદ્ધોપયોગ દશા ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. તે દેખાય છે, સંભળાય છે, અનુભવમાં આવે છે.આ વિનાશી છે, પુદ્ગલમય શુભોપયોગ વ્યવહાર પ્રયત્નપણાને પણ પામતો નથી.) છે, મારું સ્વરૂપ નથી; આમ સારી રીતે વારંવાર નિર્ણય કરી રાખ્યો છે, તો અંતરંગ ગાંઠ :મિથ્યાત્વ પણ અનાદિ કાલથી મિથ્યાત્વ કર્મના ઉદયથી એવા સંસ્કાર દઢ થઈ રહ્યા છે અંતરંગ છેદ :અંતરંગ હિંસા. કે એના ઉપર જણાવેલ શરીરાદિના પ્રકારોના) નાશથી પોતાનો નાશ માને અંતરંગ ત૫ શુભાશુભ ઈચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ જ્ઞાન છે; એના ઘટવાથી પોતાનું ઘટવું અને એના વધવાથી પોતાનું વધવું, આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યપણે ઊંચાપણું નીચાપણું માની સંપૂર્ણ દેહાદિકમય થઈ રહ્યો છે. જો કે પોતાની શોભવું. વાણીથી આ બધાને પરરૂપ રહે છે; આ અમારાં નથી, પરાધીન છે, વિનાશી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy