SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ૩. વળી કેવળજ્ઞાન આખા ત્રિકાળિક લોકલોકના આકારને (સમસ્ત પદાર્થોના | કેવળજ્ઞાની :ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત. (૨) કેવળી (૩) કેવળજ્ઞાનીને ત્રિકાળિક જોયાકાર સમૂહને) સર્વદા અડોલપણે જાણતું થયું અત્યંત નિકંપ શરીર સંબંધી સુખ કે દુઃખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ સ્થિર-અક્ષુબ્ધ-અનાકુળ છે; અને અનાકુળ હોવાથી સુખી છે. સુખ સ્વરૂપ જાણવું. કેવળી ભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ છે; તે તેમને અવગ્રહ છે, કારણ કે અનાકુળતા સુખનું જ લક્ષણ છે. આદિ ક્રિયાઓથી નથી જાણતા. એકી સાથે જણાય છે. કેવળી ભગવાન સદા આમ કેવળજ્ઞાન અને અક્ષુબ્ધતા અનાકુળતા ભિન્ન નહિ હોવાથી કેવળજ્ઞાન ઇન્દ્રિયાતીત છે. જે સર્વતરફથી (સર્વ આત્મપ્રદેશે સર્વ ઇન્દ્રિયગુણો વડે અને સુખ ભિન્ન નથી. સમૃદ્ધ છે, અને જે સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલ છે. તે કેવળી ભગવાનને કાંઇ આ રીતે ૧, ધાતિકર્મોના અભાવને લીધે, ૨. પરિણામ કોઇ ઉપાધિ નહિ પણ પરોક્ષ નથી. હોવાને લિધે, અને ૩. કેવળજ્ઞાન નિષ્કપ સ્થિર અનાકુળ હોવાને લીધે, કેવળ દર્શન સમસ્ત આવરણના અત્યંત ક્ષય, કેવળ જ (આત્મા એકલો જ), મૂર્તકેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે. અમૂર્ત દ્રવ્યને સકળપણે, સામાન્યતઃ અવબોધે છે, તે સ્વાભાવિક કેવળદર્શન કેવળ શાન ક્યારે પ્રગટ થાય? ચાર ઘાતિ કર્મનો વ્યય થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૨) કેવળજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવળ દર્શન કહે છે. મોહનીય કર્મ જેની મિથ્યાત્વ તથા કષાદાદિરૂપે ૨૮ પ્રકૃત્તિઓ છે. છે. આત્મા સ્વ-પરનો દર્શન અને સ્વ-પરનો જ્ઞાયક છે. અંતરાય કર્મના દાન, લાભ, ભોગ, ભોગ-ઉપભોગ અને વીર્ય નામની પાંચ કેવળશ્રી કેવળજ્ઞાન દર્શનરૂપી લક્ષ્મી; અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો પ્રકૃતિઓ છે અને આવરણરૂપ જ્ઞાન અને દર્શનવીર્ય નામની પાંચ પ્રકૃત્તિઓ સ્વભાવ છે એવા (કેવળ જ્ઞાની અને કેવળ દર્શની જિનવીર. છે અને આવરણ રૂપ જ્ઞાન અને દર્શન આવરણરૂપ બે કર્મ મળીને કુલ ચાર કેવળસ્થિતિ : ઉત્પાદન અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું, એકલું ટકાવપણું; મૂળ પ્રકૃત્તિઓ મળીને ઘાર્તિકર્મની પ્રકૃતિઓ કહેવામાં આવે છે. તેમનો પૂર્ણ એકલું અવસ્થાન, (અન્વય વ્યતિરેકો સહિત જ હોય છે. તેથી ધ્રૌવ્ય ઉત્પાદ રીતે ક્ષય થતાં આત્મામાં કેવળ જ્ઞાનનો ઉદય થાય છે. વ્યયસહિત જ હોય છે. એકલું હોઇ શકે નહિ. જેમ ઉત્પાદ (અથવા વ્યય) કેવળજ્ઞાનની પ્રાપ્તિ શુદ્ધોપયોગી જીવ, ક્ષણે ક્ષણે અત્યંત શુદ્ધિ પ્રાપ્ત કરતો જાય દ્રવ્યનો અંશ છે- સમગ્ર દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે- સમગ્ર છે; અને એ રીતે, મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનવાળો થઈને, બારમા દ્રવ્ય નથી.). ગુણસ્થાનના છેલ્લા સમયે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો, એકી સાથે પરિણમે છે, એ કેવળજ્ઞાન વડે, ક્ષય કરી, સર્વ શેયોને જાણનારા, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે કેવળ આત્માને અનુભવે છે, તે કેવળી કહેવાય છે. કેવળી સૂર્યસમાન શુદ્ધોપયોગથી જ, શુદ્ધાત્મસ્વભાવનો લાભ થાય છે. કેવળજ્ઞાન વડે, આત્માને દેખે-અનુભવે છે. (૨) સર્વજ્ઞ (૩) ભગવાન કેવળ શાનની શક્તિ અને કેવળશન પ્રગટવાનો ધર્મ જે જીવમાં કેવળજ્ઞાન સમસ્ત પદાર્થને જાણે છે તેથી કાંઇ તેઓ કેવળી કહેવાતા નથી, પરંતુ કેવળ પ્રગટવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ સધય છે. કેવળજ્ઞાનની અર્થાત્ શુદ્ધ આત્માને જાણતા-અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય શક્તિ અને કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ એ બન્ને જુદી ચીજ છે. કેવળજ્ઞાનીની છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર. અનુભવનાર ત્રુતજ્ઞાની પણ વ્રુકેવળી શક્તિ તો અભવ્યમાં પણ છે, પરંતુ કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ અભવ્યમાં કહેવાય છે. નથી. અભવ્યમાં કેવળજ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, પણ તેને કેવળજ્ઞાન કેવળી અને શ્રુતકેવળી કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલો છે કે, - કેવળી, પર્યાય કહી પ્રગટે નહિ. એવો પણ તેનો સ્વભાવ છે. જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો એકીસાથે, પરિણમે છે એવા કેવળજ્ઞાન વડે,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy