SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ કલુષિત મલિન કુબુષિતતા:ગંદકી; દુષ્ટતા; પા૫; ધાતકી પણું; કાદવ; મેલાશ. કુલહ :કજિયો; ટંટો; ઝઘડો; વિવાદ. કુલાચલ પર્વત કલાપ સમૂહ કલ્યાણ સુખ; મંગળ; ભલું, શુભ, શ્રેય; મુક્તિ. કુલાલ:કુંભાર કેલિઃકીડા; રમત. (સ્વરૂપમાં રમણતા કરે) (૨) મોજ (૩) રમણતા કલિકલુણસ્થાપ:પંચમ કાળનાં મલિન પાપ કુલિંગ :કુગુરુ કશિશ :અભેદ્ય; ગહન; થી ઢંકાયેલું-થી ભરેલું (૨) મિશ્રિત કવયિમાન મહામોહરૂપ મિથ્યાત્વથી જે ગ્રસ્ત છે, કુમતિ-કુશ્રુતાદિ અજ્ઞાનથી પરિપૂર્ણ છે. વિષયો સેવવાની તીવ્ર તૃષ્ણારૂપ અગ્નિથી જેઓ અત્યંત દ થઇ રહ્યા છે. અને વાસ્તવિક હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરવામાં જે વિપરીત છે. તે કારણે જેઓ દુઃખથી પીડિત છે, તે જીવો કિલશ્યમાન છે. કેલી કર રમણતા કર. આત્મા સ્વભાવ જાણીને તેમાં, મગ્ન થા. અંતરમાં જતા આનંદ આવશે. કુલીન :ખાનદાન; ઊંચા કુળનું; કુળવાન. કુલીબ:નપુંસક; પાવૈયા. (૨) નપુંસક કુળ પિતાના ગોત્રને કુળ કહે છે. પિતા વગેરે પિતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી પુરુષ હોવાથી, હું રાજ કુમાર છું વગેરે, અભિજ્ઞાપન કરવું, તે કુળમદ છે. કુળહઠાગત કુળના ક્રમે, ઊતરી આવતા. કેળની ગાંઠની ઉપમા જેમ કેળની ગાંઠમાંથી કેળનાં અનેક બચલાં ફરે છે, તેમ અજ્ઞાનરૂપી કેળમાંથી રાગ, દ્વેષ, તૃષ્ણારૂપ અનેક પ્રકારનાં બચલાં ફૂટે છે, અને તેનાં ફળરૂપી ચોરાથી લાખ યોનિના અવતાર થાય છે. કુબ્ધ સુતરાઉ અને રેશમી વગેરેને વસ્ત્ર કુષ્ય કહે છે. કળશ :દૂલશ્રુતિ કળા કોઇપણ વસ્તુનો એક ભાગ કળિ કાળ આ કળિકાળ-પંચમકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કરી માયિક સંપત્તિની ઇચ્છાવાળા કર્યા, મુમુક્ષતાની ઇચ્છાવિહોણા ને ભક્તિશૂન્ય બનાવ્યા, સુલબબોધિ પણું દુર્લભ કર્યું અને પરમાર્થને ઘેરી લઇ અનર્થને પરમાર્થ બનાવ્યો. (૨) આ કળિકાળે મનુષ્યોને સ્વાર્થપરાયણ અને મોહવશ કરી માયિક સંપત્તિની ઈચ્છાવાળા કર્યા, મુમુક્ષતાની ઈચ્છા વિહોણા બનાવ્યા. કળી લેવું :સમજી લેવું, જાણી લેવું; કળવું= જાણવું; સમજી જવું. કવચ :બખ્તર કવયિત કોઈવાર; કદાચ; કદીક; કોઈ સ્થળે; ક્યાંક. કવચિત કોઇ સ્થળે; ક્યાંક (૨) કોઇ વાર કવચિત જ જવલ્લે જ; ભાગ્યે જ. કેવલ દર્શન કેવળ જ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનો કેવળ દર્શન કહે છે. (૨) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવાથી, તેના ફળભૂત ઇચ્છારહિત, વિપરીત અભિનિવેશ રહિત પરિણામ લક્ષણવાળું જ્ઞાયિક દર્શન, અથવા કેવલદર્શન પણ શુદ્ધોપયોગ વાળા જીવોને હોય છે. વીતરાત સ્વસંવેદન જ્ઞાન, અને તેનું કુળ એવું કેવલજ્ઞાન, પણ શુદ્ધ જીવોને થાય છે. પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થવાથી, શુધ્ધોપયોગી જીવોના દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ નાશ પામે છે. માટે શુદ્ધોપયોગ-પરિણામ ને તે પરિણામોને ધારણ કરવાવાળા પુરુષો, સંસારમાં પ્રધાન મનાય છે. શબ્દોપયોગમાં જ, સંયમાદિ સર્વ સમય છે. કવવાન કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (૨) લોકાલોકપ્રકાશક તથા ક્રમ, કારણ અને વ્યવધાનથી રહિત, એવું જે કેવલજ્ઞાન, તેથી આત્મા સહિત છે. તેથી જ્ઞાનમય છે. કેવલજ્ઞાન કેવિના કંદ કેવલજ્ઞાનરૂપી શક્તિના પિંડ કવલ બોલ :જ્ઞાન કૈવલ્ય કમલા :કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી કેવશ્યસારિતા:મુક્તિરૂપી સરિતા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy