SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ (૯) અસિદ્ધ, (૯) કૃષ્ણલેશ્યા, (૯) નીલ ગ્લેશ્યા, (૯) કપોત વેશ્યા, (૯) પીત | ઐહિક દુન્યવી; લૌકિક (ખ્યાતિપૂજાલાભનાં નિમિત્તભૂત જયોતિષ, મંત્ર,વાદ, લેશ્યા, (૯) પધ લેશ્યા, (૯) શુકલ લેશ્યા. વૈદક વગેરેનાં કાર્યો ઐહિક છે.) નારકાદિ આદિ રૂપ ગતિમાન કર્મના ઉદયથી ઉત્પન્ન નારકાદિ ચાર ઔદયિક મોશસંશા જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લોકની, સૂત્રની કે ગુરુનાં વચનની અપેક્ષા ભાવ હોય છે; ક્રોધાદિજનક કષાય કર્મોના ઉદયથી ઉત્પન્ન ક્રોધાદિરૂપચાર રાખતો નથી; આત્માના અધ્યયસાય રહિત કાંઈક ક્રિયાદિ કર્યા કરે. ભાવ ઔદયિક જ હોય છે. સ્ત્રી લિંગાદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન સ્ત્રીવેદાદિ કાર શુદ્ધ ચૈતન્યપદ નિજ આત્મા. કાર. ત્રણ પ્રકારના રાગભાવ પણ ઔદયિક હોય છે. મિથ્યાદર્શન કર્મના ઉદયથી ઓગઠ:ઢોરને ખાતાં વધેલું કતરાયેલું ઘાસ-ચાર વગેરે ઉત્પન્ન અતત્વ શ્રદ્ધાનરૂપ પરિણામ મિથ્યાદર્શન નામનો ઔદયિક ભાવ છે. ઓગાળવું વિચારવું (૨) વાગોળવું જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઉત્પન્ન તત્ત્વોના અનવબોધરૂપ અજ્ઞાન નામનો ઓધવજી :ઊર્ધ્વગામી આત્મા. ઔદયિક ભાવ છે. ચારિત્રમોહકર્મના સર્વઘાતિ સ્પર્ધકોના ઉદયથી ઉત્પન્ન ઓછઃ વિશેષતા. અસંયત નામને.... ઓથ :આધાર; આશ્રય; અવલંબન; સોગંદ. (૨) ટેકો. (૩) આશરો; શરણ; ઔદયિક ભાવો કર્મના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થનાર પરિણામો. મદદ. ઔદ્રિય ઈન્દ્રિયજ; ઈન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું. ઓધ:સમૂહો (૨) સમુહ; ઢગલો; જથ્થો. ઐલક :અગિયારમી પ્રતિમા સ્થાનમાં ગયેલ મનુષ્ય ઉત્કૃષ્ટ શ્રાવકે કહેવાય છે. તેના છે છે :સમજણ વગર; બે ભેદ છે, પ્રથમ એક વચના રાખવાવાળા અને બીજા કોપીન માત્ર ઓલ સમૂહો પરિગ્રહવાળા. પ્રથમ એક વસ્ત્ર રાખવાવાળા ઉત્કૃષ્ટશ્રાવક ક્ષુલ્લકની સમાન ઓધદષ્ટિ સમજ વગર પોતાના મનમાં તરંગ પ્રમાણે વર્તવું એ. વેગસ્થ સંસ્કાર હોય છે અને બીજા કોપીન માત્ર રાખવાવાળા ઐલક કહેવાય છે. માત્ર મોમેન્ટમ વિશેષમાં તેમને નિયમથી દાઢી-મૂછ મસ્તકના વાળનો લોચ કરવો જોઈએ ઓધભાવ :સમજ વગર પોતાના મનના તરંગ થાય છે. (૨) અવિચારી ભાવ. અને આહાર-પાણી માટે બે હથેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. કાથમાં ઓધવૃત્તિ :ભાન વિના થતો મનનો વ્યાપાર આહાર કરવો જોઈએ. અને પછી તથા કમંડળ ધારણ કરે છે. એક માત્ર ઓધસંશા સમજણ વિનાનું ભાન; સામાન્ય બોધ; વેગસ્થ સંસ્કાર બોધ. (૨) કોપીન સિવાય ઔલકની બધી ક્રિયા મુનિઓની સમાન હોય છે. સમજણ વિનાનું ભાન. ઐશ્વર્ય :આઠ પ્રકારની ઈશ્વરીય મહાસિદ્ધિ, (અણિયા, મહિમા, ગરિમા, લધિમા, ઓલા મુહપત્તિ (૨) ઓધવજી; ઊર્ધ્વગામી આત્મા; પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશત્વ અને વશિત્વ.), ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને આધા:પર્વત-ડુંગરા પાસે ઊંડી ખીણ-ખાડા વૈરાગ્ય એવા છે દેવી ગુણ, સાહબી; મોટાઈ; આબાદી; ઈશ્વરપણું; ઓપિત :શોભિતું; તેજસ્વી; ચળકતું; દીપતું. સ્વામીપણું; ઈશ્વરીય ગુણ લક્ષણનું પ્રભુત્વ. (૨) વિભૂતિ; ઈશ્વરપણું, :ઓમ, શુદ્ધાત્મા; તીર્થંકર - કેવળી ભગવાનની દિવ્યધ્વનિ. પંચ પરમેષ્ઠી. સર્વોપરિપણું; મોટાઈ; પ્રભુતા. (૩) •) ઈશ્વરપણું, સ્વામીપણું, ઈશ્વરીય $ :ઓમ, શુદ્ધાત્મા, તીર્થકર કેવળી ભગવાનની દિવ્યધ્વનિ, પંચ પરમેષ્ઠી ગુણ-લક્ષણ, પ્રભુત્વ. અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ. અ +અ + આ + 9 + મ ઐહિક દુન્યવી; લૌકિક. (૨) સાંસારિક; આલોક સંબંધી = ઓમ. ૐ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy