SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ નિમિત્ત નથી, તે તો (જડ) ક્રિયાનાં સાધન છે; અને ક્રિયાના કારણ ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળવડે, આત્માથી જુદી કરી આ ભેદજ્ઞાન હોવાથી, જો તેને ઇન્દ્રિય કહીએ તો મસ્તક વગેરે બધાં અંગોપાંગ (ક્રિયાના છે. જુઓ, આમાં શરીર પરિણમન બન્ને સિદ્ધ કર્યા છે. ચેતનથી જુદી એવી સાધન) છે. તેમને ઇન્દ્રિયો કહેવી જોઇએ. માટે ઉપયોગમાં જે નિમિત્ત જડ વસ્તુ છે, તે જડ વસ્તુને તેનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે, પોતે કારણ હોય, તે ઇન્દ્રિયનું લક્ષણ છે એમ માનવું વ્યાજબી છે. પોતાના પરિણામથી બદલીને ઇન્દ્રિયાદિરૂપ થાય છે. જડ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગી વખતે નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તે ઈન્દ્રિયોના નામ અને તેનો અનુબ સ્પર્શન, રસના, ઘાણ,-નાક, ચક્ષુ અને ઇન્દ્રિયોથી થતું નથી. જ્ઞાન આત્મા પોતે પોતાથી કરે છે. ક્ષાયોપથમિક શ્રોત-કાન એ પાંચ ઇન્દ્રિયો છે. જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે, તે જ્ઞાન જે વખતે જે પ્રકારનો ઉપયોગ કરવામાં ૧. આ ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એમ બંને પ્રકારની સમજવી. એકેન્દ્રિય લાયક હોય ત્યારે તેને લાયક ઇન્દ્રિયાદિ બાહ્ય નિમિત્તો પોતે પોતાથી હાજર જીવને પહેલી (સ્પર્શન) ઇન્દ્રિય, બે ઇન્દ્રિય જીવને, પહેલી બે એમ અનુક્રમે હોય છે, પણ નિમિત્તની રાહ જોવી પડતી નથી. આવો નિમિત્ત-નૈમિત્તિક હોય છે. સંબંધ છે. ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે ; જ્ઞાની તો જ્ઞાન ૨. આ પાંચ ભાવેન્દ્રિયોમાં ભાવશ્રોત્રેન્દ્રિયને ઘણી લાભદાયક ગણવામાં આવી પોતાથી થયું એમ માને છે, અને જડ ઇન્દ્રિયો, તે વખતે સંયોગરૂપ છે, કેમ કે તે ભાવ-ઇન્દ્રિયના બળથી સમ્યજ્ઞાની પુરુષોનો ઉપદેશ શ્રવણ (હાજરરૂપ) સ્વયં હોય જ છે, એમ જાણે છે. (૩) પર દ્રવ્યો સાથે સ્વ કરીને ત્યારબાદ વિચાર કરીને યથાર્થ નિર્ણય કરી હિતની પ્રાપ્તિ અને સ્વામિત્વ સંબંધ જેમનો આધાર છે, એવી ઇન્દ્રિયો. અહિતનો ત્યાગ જીવ કરી શકે છે. જડ ઇન્દ્રિય તો સાંભળવામાં નિમિત્ત માત્ર ઇન્દ્રિયને કેવી રીતે જીતાય? ચેતનનું પરિણમન અને જડનું પરિણમન જુદું છે; પરમાણુઓ તે સ્વતંત્ર વસ્તુ છે, અત્યારે આ પરમાણુઓની શરીરરૂપ | ૩. • શ્રોત્રેન્દ્રિય (કાન)નો આકાર જવની વચલી નળી જેવો, • નેત્રનો આકાર અવસ્થા થઇ છે, ત્યાર પહેલાં તે પરમાણુઓ બીજી પર્યાય રૂપે હતા, આમ મસુર જેવો, • નાકનો આકાર તલના કુલ જેવો, • રસનો આકાર અર્ધચંદ્ર પરમાણુઓ પલટાયા કરે છે અને તે પરમાણુઓ જે પલટીને ઇન્દ્રિયોરૂપ થયા જેવો હોય છે અને ૫. સ્પર્શનેન્દ્રિય શરીરકારે હોય છે, સ્પર્શનેન્દ્રિય આખા છે, માટે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો દ્વારા થતું રાગ-મિશ્રિત જ્ઞાન તે બન્ને મારું શરીરમાં હોય છે. સ્વરૂપ નથી. પણ એકરૂપ ચૈતન્ય, તે હું છું- આમ, ઓળખાણ કરીને ઇન્દ્રિય ઈન્દ્રિયોના ભેદ બધી ઇન્દ્રિયો દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એવા ભેદથી, તરફના રાગને તું છોડી દે તો તે પરમાણુઓમાં પણ ઇન્દ્રિયરૂપ અવસ્થા બબ્બે પ્રકારની છે. ૧. નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. બદલીને છૂટી પડી જશે. તું તારા જ્ઞાનને ઇન્દ્રિય તરફથી ખેચી લે તો ઈદ્રિયોના વિષય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ, રંગ) અને શબ્દ એ પાંચ ક્રમથી ઇન્દ્રિયોના પરમાણુઓ સ્વયં બીજી અવસ્થારૂપે પરિણમી જશે. તારા જ્ઞાનને ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયોનો વિષય છે. અર્થાત્ ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયો તે તું સ્વમાં વાળ, તો ઇન્દ્રિયોનું નિમિત્ત પણુ પણ છૂટી જશે. આ તો હજી. તે વિષયને જાણે છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટેની વાત છે. આમ દ્રવ્યેન્દ્રિયોથી મારો ચૈતન્ય ૧. જાણવાનું કામ ભાવેન્દ્રિયનું છે, પુદગલ ઇન્દ્રિય નિમિત્ત છે. દરેક ઇન્દ્રિયનો સ્વભાવ જુદો છે. એવા પ્રવીણ ભેદજ્ઞાનના અભ્યાસ વડે પોતાના ચૈતન્ય વિષય શું છે તે અહીં કહ્યું છે; આ વિષયો જડ પુદગલો છે. સ્વભાવને ઇન્દ્રિયોથી જુદો અનુભવવો તે દ્રવ્યેન્દ્રિયનું જીતવું છે, અને તે જ ૨. પ્રશ્નઃ- આ અધિકાર જીવનો છે છતાં તેમાં પુદગલ દ્રવ્યની વાત શા માટે ભગવાનની ખરી સ્તુતિ છે. (૨) શરીર પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો તેમને લીધી? છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy