SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ આવર્ત ફરી ફરીને આવતું વ્રત નિયમ પ્રમાણે; પુનરાવર્તે. ગોળ ગોળ ફરવું; || દેહથી ભિન્ન જ્ઞાનરૂપ જ દેહવાળા પરમાત્મસ્વરૂપ કર્મરહિત ચૈતન્યમાત્ર શુદ્ધ પરિભ્રમણ. આત્માનું એકાગ્રપણે ધ્યાન તે મોક્ષને આપે છે. વિકલ્પ રહિત શુદ્ધ આવર્તન એનું એ વારંવાર વાંચવું અને વિચારવું. આત્માના ગુણોમાં જ મનને એકાગ્ર રાખી શકે નહિ તે તપસ્વી જ્ઞાની છે આવરવું ઢાંકવું. (આવરે છે= ઢાંકે છે.) (૨) ઘેરી લેવું; વીંટી વળવું; આચ્છાદિત આવશ્યક ક્રિયાને પુષ્ટ કરે છે. અને આવતાં અશુભ કર્મના આસવને રોકે છે, કરવું; ઢાંકવું; છાઈ દેવું. ટાળે છે. અવરાવું :આવરણ આવી જવું; આવરિત આચ્છાદિત થયેલું; ઢંકાયેલું; વ્યાપેલું; ઘેરાયેલું; રૂંધાયેલું. આવરિત :ઢંકાયેલું. આવથ :નિવાસસ્થાન. આવલી એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે. (૨) પંક્તિ; હાર; ઓળ; આવસથમાં નિવાસસ્થાનમાં પરંપરા; શ્રેણી; એક શ્વાસોચ્છવાસનો નાનામાં નાનો ભાગ. અવિરતિ :અવિરતિ એટલે કે અવિરક્તભાવ, અર્થાત્ વિરક્ત કહેતાં વૈરાગ્ય ભાવનો આવેશ :જુસ્સો; ઊભરો; ગુસ્સો. અભાવ. આત્માની અભાવ દશા કે જેમાં લાવ-લાવ અને જોઈએ છે જોઈએ આવશ્યક છે આવશ્યક એ પ્રતિક્રમણમાં મૂળ તત્ત્વો છે. જેને મુનિપણું પાળવાની છે ની ગ્રહણવૃત્તિ છે, જે અપૂર્ણ દશા છે અને તેને અવિરતિ કહે છે. ટૂંકમાં ઈચ્છા છે તેને માટે એ પ્રતિક્રમણ તૈયારીરૂપ છે. (૯) સામાયિક, (૯) ચોવીસ અવિરતિ એટલે આરંભ, પરિગ્રહ અને ભોગ. આવી અવિરતિ આત્માના જિનના સ્તવન, (૯) વંદના, (૯) પ્રતિક્રમણ, (૯) કાઉસગ્ગ અને (૯) પૂર્ણ સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે. પચ્ચખાણ એ છયે આવશ્યક જીવને હિતકારી છે. (૨) મુનિઓએ અવશ્ય આવિર્ભત :પ્રગટ (૨) આવિર્ભાવ પામેલું; પ્રગટેલું. કરવા યોગ્ય સ્વવશ શુદ્ધ આચરણ. (૩) અવશ્ય કરવા યોગ્ય કાર્યો, આવિર્ભાવ પ્રકટીકરણ; પ્રગટ થવું તે. (૨) પ્રગટ થવું; ઊપજવું; ઉત્પત્તિ (૩) નિયમો, સંયમી યોગ્ય ક્રિયાઓ. (૪) અવશ્ય કરવા યોગ્ય, અર્થાત્ અવશ પ્રગટવું તે; પ્રકટીકરણ; અવતાર; જન્મ. (૪) બહાર નીકળવું તે; (૫) પ્રગટ અર્થાત્ પરને વશ નહિ પણ નિજ જ્ઞાયક આત્માને વશ એવું સ્વાધીન થવું; અવસ્થારૂપે ઉપજવું. સ્વરૂપ લાનતારૂપી કાર્ય. નિવૃત્ત થઈ અંદર સ્વરૂપમાં જેટલી લીનતા પ્રગટી આવિષ્કારો :સંશોધનો. તેટલી શાંતિ ને સ્વરૂપ આનંદ છે. આવિષ્ટ લીન બની ગયેલું; ઘેરાયેલું; વળગેલું; દાખલ થયેલું. આવશ્યક અપરિણાણિ :આવશ્યક ક્રિયાના ભાવમાં હાનિ ન થવા દેવી. આશંકા :આશંકા એટલે આપની વાત યથાર્થ નથી, એમ શંકાશીલ થઇને નહિ,પણ આવશ્યક અપરિહાણિ ભાવના :અવશ્ય કરવા યોગ્ય હોય તે આવશ્યક કહેવાય છે. આપ શું કહો છો, એ પોતાની સમજણમાં બેઠું નથી, તેથી સમજવા માટેના તે આવશ્યકની હાનિ નહિ કરવાની ભાવના તે આવશ્યક અપરિહાણિ પ્રશ્નને, આશંકા કહે છે. (૨) સમજવા માટે વિચાર કરી પૂછવું તે આશંકા ભાવના છે. ઈન્દ્રિયોને વશ વર્તવું નહિ તે અવશ્ય. એટલે ઈન્દ્રિયોને જીતનાર કહેવાય. જ્ઞાની અવશ. તેમની ક્રિયા તે આવશ્યક તે જ પ્રકારે છે. (૯) સામાયિક, (૯) આશંકા મોહનીય પોતાથી ન સમજાય તે; સાચું જાણયું હોય છતાં ખરેખરો ભાવ તીર્થકરોનું સ્તવન, (૯) વંદના, (૯) પ્રતિક્રમણ, (૯) પ્રત્યાખ્યાન અને (*) આવે નહીં તે. કાયોત્સર્ગ. આ છ આવશ્યક પરમ ધર્મરૂપ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy