SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ક્ષયોપશમ હોય છે.• ટેવ અને નારક પર્યાય ધારણ કરતાં, જીવને જે અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ભવ પ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ દ્રવ્યોના ભેદોને જાણે છે. • ક્ષેત્ર અપેક્ષાએ જઘન્ય અવધિ જ્ઞાનનો વિષયથવો તે જ આકાશમાં ગમનનું નિમિત્ત છે. નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; ઉલ્લેધાંગગુલના (આઠ યવમર્થના) અસંખ્યાતમા ભાગ સુધીના ક્ષેત્રને જાણે તેમજ નારકી અને દેવના પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. • ક્ષેત્ર અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય - અસંખ્યાત લોકપ્રમાણ છે. (અહીં સમ્યજ્ઞાનનો વિષય છે તો પણ અહીં સમ્યક્ કે મિથ્યાના ભેદ સુધી ક્ષેત્રને જાણે છે. • ક્ષેત્ર અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય જઘન્ય. વગર સામાન્ય અવધિજ્ઞાન માટે ભવપ્રત્યય શબ્દ વાપર્યો છે.) *ભવ પ્રત્યય અને ઉત્કટની વચ્ચેના ક્ષેત્ર ભેદોને જાણે છે. • કાળ અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાન દેવ, નારકી તથા તીર્થંકરોને (છઠ્ઠસ્થ દશામાં) હોય છે, તે અવધિજ્ઞાનનો વિષય - (જઘન્યથી) આવલિના અસંખ્યાત ભાગ પ્રમાણ નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. • ભૂત અને ભવિષ્યને જાણે છે. • કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો ગુણપ્રત્યય-કોઈ ખાસ પર્યાય (ભાવ)ની અપેક્ષા ન રાખતાં, જીવના પુરુષાર્થ વિષય-અસંખ્યાત લોકપ્રમાણ અતીત અને અનાગત કાળને જાણે છે. • વડે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણ પ્રત્યય અથવા થયોપશમનિમિત્તક કાળ અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય - જઘળ્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના કહેવાય છે. • ભ્રયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાન અનુગામી, અનનુગામી, કાળભેદોને જાણે છે. • દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય-પહેલાં દ્રવ્ય વર્ધ્વમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છે ભેદવાળું છે અને તે પ્રમાણ નિરૂપણ કરેલ દ્રવ્યોની શક્તિને જાણે છે. મનુષ્ય તથા તિર્યંચને થાય છે. (૧૩) અવધિજ્ઞાનના પ્રતિપાતિ (પડી જાય અવધિદર્શન અનાદિ દર્શનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશોના વર્તતો થકો, તે તેવું), અપ્રતિપાતિ (ન પડે તેવું), દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ એવા પ્રકારના આવરણના ક્ષયોપશમી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ ભેદો પણ પડે છે. અવબોધે છે તે અવધિદર્શન છે. (૨) અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય જઘન્ય (સૌથી થોડું), દેશાવધિ સંચત થતા અસંત મનુષ્યો અને તિર્યંચને પ્રતિભાસને અવધિદર્શન કહે છે. (૩) અવધિ જ્ઞાનની પહેલાં થનાર થાય છે; (દેવ-નારકીને થતું નથી) ઉત્કૃષ્ટ, દેશાવધિ સંયતિ ભાવમુનિને જ સામાન્ય પ્રતિભાસને અવધિ દર્શન કહે છે. (૪) અવધિજ્ઞાનની પહેલાં થાય છે, અન્ય તીર્થકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહિ; તેમને થનાર સામાન્ય અવલોકનને અવધિદર્શન કહે છે. દેશાવધિ થાય છે. • દેશાવધિ એ ઉપર કહેલા છ પ્રકાર અનુગામી, અવનિ:પૃથ્વી. (૨) વિશ્વ; સકળ બ્રહ્માંડનું જગત. અનનુગામી , વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત તથા અવબોધ :જ્ઞાન. (૨) જાગૃતિ; જ્ઞાન; વિવેક. (૩) સમ્યજ્ઞાન. (૪) જાગૃતિ; પ્રતિપાતિ અને અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું હોય છે. પરમાવધિ જ્ઞાન; વિવેકબુદ્ધિ; જાણવું. (૫) જ્ઞાનમાત્ર અનુગામી અનનુગામી, વર્ધમાન, અવસ્થિત અનવસ્થિત અને અપ્રતિપાતી અવબોધ :જાણે; જ્ઞાનમાં લે; વિવેકી બને. હોય છે. (૧૪) અવધિજ્ઞાન રૂપી-પુદ્ગલ તથા તે પુલના સંબંધવાળા અવબોધન :જાણવું. સંસારી જીવ (ના વિકારી ભાવ) ને પ્રત્યક્ષ જાણે છે. • દ્રવ્ય અપેક્ષાએ અવબોધવું:જાગૃતિ લાવવી; જ્ઞાન કરવું; વિવેકી બનવું; વિવેક રાખવો. જઘન્ય અવધિજ્ઞાનનો વિષય એક જીવના ઔદારિક શરીર સંચના લોકાકાશ- આવભક્ષુ આત્મસ્વરૂપની મર્યાદા પ્રમાણે જેમ છે તેમ ભાસ્યું જાણ્યું. પ્રદેશ પ્રમાણ ખંડ કરતાં તેના એકખંડ સુધીનું જ્ઞાન હોય છે. • દ્રવ્ય અવિભાજ્ય :જેના વિભાગ ન કરી શકાય, એવા. અપેક્ષાએ સર્વાવધિજ્ઞાનનો વિષય એક પરમાણુ સુધી જાણે છે. • દ્રવ્ય | અવભાસે :જણાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy