SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1062
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૨ સુધી જીવ અજ્ઞાની છે. વળી સ્વ પરનું ભેદ જ્ઞાન નહિ હોવાને લીધે. જયાં | ભાવાર્થ :- મનુષ્ય, દેવ, વગેરે અનેક દ્રવ્યાત્મક પર્યાયોમાં પણ જીવનું સ્વરૂપસુધી પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વદર્શનથી અસ્તિત્વ અને દરેક પરમાણુનું સ્વરૂપ-અસ્તિત્વ તદ્દન ભિન્ન ભિન્ન છે. એટલે કે એકપણાના શ્રદ્ધાનથી, જીવ મિથ્યાદષ્ટિ છે. સૂક્ષ્મતાથી જોતાં ત્યાં જીવ અને પુદ્ગલનું સ્વરૂપ-અસ્તિત્વ (અર્થાત્ પોત 4 દ્રવ્ય અને પર દ્રવ્ય :પ્રત્યક્ષપણે બાહ્ય અને ભિન્ન દેખાય તેવા સ્ત્રી, પુત્ર, દાન, પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય અને ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય) સ્પષ્ટપણે ભિન્ન મકાનાદિ તથા એકક્ષેત્રાગવાહી સંબંધવાળા શરીર, અને આઠ કર્મ તો પરદ્રવ્ય જાણી શકાય છે. સ્વ-પરનો ભેદ પાડવા માટે જીવે સ્વરૂપ-અસ્તિત્વને પગલે છે જ; તેમના સિવાય જીવ-અજીવાદિ સાત તત્ત્વોના સંબંધમાં ઉઠતા પગલે ખ્યાલમાં લેવું યોગ્ય છે. તે આ પ્રમાણે :- આ (જાણવામાં વિકલ્પો પણ પર છે; તથા એ સાત તત્ત્વોના વિકલ્પને અગોચર એવું જે આવતાં) ચેતન દ્રવ્ય-ગુણ-પર્યાય અને ચેતન ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય જેનો શુદ્ધ અભેદ આત્મસ્વરૂપ છે. તે એક સ્વદ્રવ્ય છે. તે જીવ છે અને તે જ એક સ્વભાવ છે એવો હું આ પુલથી) જુદો રહ્યો; અને આ અચેતન ધ્રૌવ્યઅંગીકાર કરવા જેવો છે. શુદ્ધ જીવને અંગીકાર કરવાથી શુદ્ધભાવ પ્રગટ થાય ઉત્પાદ-વ્યય જેનો સ્વભાવ છે એવું પુદ્ગલ આ તમારાથી) જુદુ રહ્યું. માટે છે. અંગીકાર કરવાનો અર્થ એ છે કે તે શુદ્ધજીવનની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન મને પદ પ્રત્યે મોહ નથી; સ્વ-પરનો ભેદ છે. કરવું અને તેમાં જ લીન થવું. 4 વ્યતિરેકવ્યક્તિના કાને પોતાના ભેદની પ્રગટતાના સમયે; જે પર્યાયોના 4 પર નિશ્ચાયક સ્વ પરનો નિશ્ચય કરાવનાર. સ્વરૂપના કર્તાના સમયે. 4 પન્ના અવચ્છેદપૂર્વક સ્વ-પરના વિભાવપૂર્વક-વિવેકપૂર્વક; સ્વ-પરને જુદાં 4 સમય માત્ર અચલિત ચેતના તે જ હું છું એમ માનવું-પરિણમવું તે પાડીને. આત્મવ્યવહાર આત્મરૂપ વર્તન છે. ૨૧ પરનો વિભાગ: જેઓ ભગવાન આત્મ સ્વભાવમાં જ સ્થિત છે, તે એનેકાંત-દષ્ટિવાળા (૧) ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય. લોકો મનુષ્ય વ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મ વ્યવહારનો આશ્રય કરતા (૨) ચેતના વિશેષત્વ (ચેતનાનું વિશેષપણું) જેનું લક્ષણ એવો જે ગુણ. અને હોવાથી રાગ-દ્વેષી થતા નથી અર્થાત્ પરમ ઉદાસીન રહે છે અને એ પોતે (૩) ચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાય-એ ત્રયાત્મક (એવું પદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા સ્વરૂપ-અસ્તિત્વ, તથા હોવાથી તેઓ સ્વ સમય છે. (૨) જે જીવ સ્વ સાથે એકપણાની (૧) પૂર્વ અને ઉત્તર વ્યતિરેકને સ્પર્શનારા ચેતનપણે જે ધૌવ્ય અને (૨-૩) માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વ સમય કહેવામાં આવે છે. (૩). ચેતનના ઉત્તરને પૂર્વ વ્યતિરેક પણે જે ઉત્પાદ ને વ્યય-એ ત્રયાત્મક જેઓ ભગવાન આત્મ સ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંત દષ્ટિવાળા લોકો (એવું) સ્વરૂપ-અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું તે ખરેખર આ મનુષ્ય વ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા અન્ય છું (અર્થાત્ હું પુદ્ગલથી આ જુદો રહ્યો, અને હોવાથી રાગી-બી થતા નથી અર્થાતુ પરમ ઉદાસીન રહે છે અને તે રીતે પર (૧) અચેતનપણાનો અનન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય. દ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે સંબંધ કરતા (૨) અચેતના વિશેષત્વ જેનું લક્ષણ છે એવો જે ગુણ અને હોવાથી તેઓ સ્વસમય છે. (૩) અચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાય-એ ત્રયાત્મક (એવું સ્વરૂપ-અસ્તિત્વ) તથા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy