SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ પ્રાણજીવન મેરારજી-કવિ માણેકબાઈ કહાનજી વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને તેજ:ણુઓ', “અણુકિરણો” દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ” જેવાં નાનાં શિક્ષણપયોગી અને “હીરાની કરચો' કહી ઓળખાવી છે એવી વાર્તાહી ગદ્ય- પુસ્તકો પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, રચનાઓને સંગ્રહ 'પાંખડીઓ' (૧૯૩૦) પણ એમનું એવું જ જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય. બીજું સાહસ. પોતાની સર્જકતાની “વીજળીખાલી લેડન જારને અ.રા. ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરોની વીજળીથી પાછી પૂરવા અનુવાદના કવિ પ્રાણજીવન મેરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી આશરો લેતા કવિએ કરેલા બે પ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ મેઘદૂત' (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું' (૧૯૨૬)ના સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય “વિભેશવિરહ' અને ભગવદ્ગીતા' (૧૯૧૮), “વૈષણવી પડશ ગ્રંથો' (૧૯૨૫), (૧૮૯૫)ના કર્તા. નિ.વે. ‘શિક્ષાપત્રી' (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક' (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો એમના “પ્રેમભકિત' કવિનામને પરોક્ષ કવિ બાલકૃષ્ણ, બાલકવિ': પદ્યકૃતિ ‘સમયને સિતારો અને વખત રીતે સાર્થ કરાવે છે. તેવાં વાજ' ઉપરાંત “રઝળતો રાજહંસ', 'પ્રણયલીલા', 'બાલકવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક “અર્ધ- યોગિની’, ‘મૃણાલિની’, ‘પ્રેમગુચ્છ' વગેરે નવલકથાઓના કર્તા. શતાબ્દીના અનુભવોલ' (૧૯૨૭) અને તેમાં મળતી એમના ૨.ર.દ. કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘હાના’ની કથા કવિ બાલચન્દ્રાચાર્ય: “કરુણા વયુદ્ધ નાટક' (૧૮૮૬)ના કર્તા. જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, કૌ.બ્ર. ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથાપલબ્ધ કવિ બાળકરામ નંદરામ: કાવ્યગ્રંથ “નીતિલતાકુંજ કવિતાના કર્તા. બધી વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે ૧૯મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી કવિ ભૂધરદાસજી: પદ્યકૃતિ કલ્યાણમંદિર સ્તોત્રના કર્તા. આલેખાય છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસ કૌ.બ. મૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ - કવિ ભેગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ 'સુધરેલી સુંદર છે. એમનાં ‘સાહિત્યમંથન' (૧૯૨૪), તેના નવા અવતારરૂપ ગવરી અને ફેશનમાં ફસાયેલ ફત્તેહલાલ' (૧૯૧૬)ના કર્તા. ‘આપણાં સાક્ષરરત્નો -ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫), ‘જગત કૌ.બ. કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન' (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્ર કવિ ભેગીલાલ રતનચન્દ: તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભકિત, દર્શન અને રસ-રહસ્યોદ્ઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બૂક અને પૌરુષ તેમ જ ભકિતતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ડાઉડન જેવાની પદ્ધતિને ઇષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા કોહિનૂર ગજલકાવ્ય' કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તળનારું, સંસ્કારગ્રાહી (૧૯૨૧) અને આ જ સ્વરૂપની ભજન અને કક્કો” પ્રકારની સાહિત્યવિવેચન વસ્તુત: એમના લેખન-મનનની ઉપસિદ્ધિ રચનાની પુસ્તિકા “કાવ્યમંજરી'ના કર્તા. કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત અભિપ્રાયો અને ભાવનાઓનો તથા કલાસિકલ’ અને ‘રોમેન્ટિક કલાશૈલીઓ કવિ મહાજન: “વાલો નામોરી” અને “અમરજી દિવાન” જેવાં પરત્વે એમના વલણને પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ' તથા . ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં ‘બાલ સમ્રાટ' નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે. વ્યાખ્યાનમાંનાં ઘણાં “અર્ધશતાબ્દીના અનુભવબેલ' (૧૯૨૭), ૨.ર.દ. ‘ઉબૈધન(૧૯૨૭), 'સંસારમંથન' (૧૯૨૭), “સંબોધન' કવિ મહીપત :રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ (૧૯૩૦), ‘ગુરુદક્ષિણા' (૧૯૩૫), 'મણિમહોત્સવના સાહિત્યબેલ બનેલી નવલકથા “તન મેલાં મન ઊજળાં' (૧૯૬૬)ના કર્તા. -૧-૨'(૧૯૩૭) અને મુંબઈમાં મહોત્સવ' (૧૯૩૯)માં સંગહિત થયાં છે. એમાં એમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિતા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે - કવિ મહેકમ : સળંગ કાવ્ય “લક્ષ્મી અને પાર્વતીને સંવાદ' કાલે પુરસ્કારેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા (૧૮૮૨)ના કર્તા. અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવું મીઠું લાગતું ગદ્ય પણ કૌ.બ્ર. એની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ રૂપે પ્રથમ તૈયાર કરાઈ કવિ માણેકબાઈ કહાનજી: પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૂતો વંચાયેલાં આ વ્યાખ્યાને ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્ન, લઈ, સ્ત્રી જીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા સાહિત્ય, ધર્મ, કલા – એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રને સ્પર્શી લેખ અને કાવ્યોનો સંગ્રહ મહિલા સંસાર' (ડૉ. રખમાબાઈ સાથે, વળતાં હાઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે ૧૯૨૩) નાં કર્તા. છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના નિ.વો. કૌ.બ. ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૫ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy