SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કલગીવાલા ઉમરદીન – કલાથી મુકુલભાઈ ડાળાભાઈ લગીવાલા ઉમીન : “દિલરંગી ગાયન-ભા. ૧-૨ (૧૯૩૫)ના કર્તા. ગોખ : યકલા 'દિવાવર દિગંબર'ના કર્તા, ૨.ર.દ. હંસ: ગરબીની બે લઘુપુસ્તિકા 'સૌવી’(૧૯૪૮) અને ‘રાસદીવડીની પૂર્તિ’(૧૯૪૮)ના કર્તા, પા.માં. ૨.ર.દ. કલાપી : જેનો, ઐહિલ સુરસિંહજી તખાસિય કલાપીનો કેકારવ : કલાપીની ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની ડીસા જેલીચનોને રામાવતો સર્વસંત, કંપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તને હાથે એનું ઔપ્રયમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે મકરની ગુજારવ' નામે, ત્યાં સુધીનાંસર્વકાવ્યો‘મિત્રમંડળ કાર્યો તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા” માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યંત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના બીજા મિત્રજગન્નાથ ત્રિપાઠી (“સાગર”)નેકાન્તવૃત્તિમાંન છપાયેલ ૩૪ કાળોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી, સ્વતંત્ર મુદ્રિત 'હમીરજી ગોહેલ' પણ એમાં સમાવી દેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયા પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે. કેગાપીનું સંવેદનતંત્ર સઘગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મચિંતનના અનેક શું થાન થાપન-પરિશીલનનાસૌરો કવિતાના વિષયા ને એની નિતિ પર પણ ઝિલાયેલા છે. કારવ'ની પ્રકૃતિવિષયક કવિનો પર અને કલાપીની રંગદર્શી કાબરીત પર વર્ઝવર્થ, શૈલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ દિવનાં તેમ જ દિવસન, ગર્ટ, મિલ્ટન, વેલ્ડસ્મિ આદિનાં કાવ્યોના મુક્ત અનુદાદા ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ફૂંકારવ'માં છે. 'મેઘદૂત’, “સંઘર', 'શૃંગારશતક' જેવી સંસ્કૃત કૃતિઓની ગર પણ કારવ'ની ચિતા પર લાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોની ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરિાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત હિંદની કવિતાની અસરો વિષેય, છંદ, પ્રકાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરૂપણમાં એના પોતાના અવાજ રણકે છે. *કેકારવ'માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છે : ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલનાને ોલાતી ભાષાની સાહજિકતાથી અભિન કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યા વિશિષ્ટ નાર જન્માવે છે. સ્વરૂપની દૃષ્ટિએ કેટલીક કચારાવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની એનાં મસ્તી ને દ.દિલોની દૃષ્ટિને ધ્યાનાાં છે. શાનની વ્યકિતપ્રેમની (ઇકે મિજાજ, તો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઇકે હકીકી) ગઝો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપની પરઃ ગુજ્યની ત્યિકાર-૨ Jain Education International યાદી” એનું નોંધપાત્ર વાત કે કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પતિતા નથી ને ઊમિલતા તથા બેોધાત્મકતાએ કાળધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણી, મનોરમ ચિત્રોથી, પાત્રચિનના મંચનના અસરકારક આવેખનથી ને ખાસ તે પ્રસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણ સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ' એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પ્રતિોનું, ૪ સર્ગે અધૂર રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઇતિહાસવિષયક કથાકાવ્ય છે. વિષષનિરૂપણની બાબતમાં કારવ'માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લાં આઠેક વર્ષના અંગત પ્રેમવનના જ, બહ્મા, એમાં ચિતાર છે. સ્વભાવૈક્તિથી ઇન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની શર્ષ દૃષ્ટિની પરિચાયક છે. વિના આપનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. ગત વાના રોગાવેગો શમનાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કાય જાગત થવાથી કે વનભાગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખાજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે. ‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા અને મળેલી વ્યાપક લોકવાના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાની જુબાંધ કવિતાનો સમયગાળામાં એ વખતે પ્રચિલત સ્વરૂપોમાં ને બહવૃત્તોમાં કાચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમના ગાવેગી પ્રેમસંબંધના નિરૂપણે તથા મિઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિતને આ કવિતાનું હ્રદયસ્પર્શી ને વાકપ્રિય બનાવી છે. એટલે કાંક કાવ્યભાવનની મુખરતામાં તો કયારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંગમની ઓછપ છતાં ને કવિના કંઇક સીમિત રહી ના અનુભવની મર્યાદા છતાં પ્રકારની કવિતા તાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે. ર.સ. કલાર્થી નિરંજનાબેન મુકુલભાઈ : બુદ્ધ, ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અક્ષર વલભભાઈ આદિ મહાપુરુષના મહત્ત્વનો જીવનપ્રસંગાને વણી લેતું ને ચારિત્ર્યનિર્માણના આશયથી લખાયેલું પુસ્તક ‘મહેરામણનાં મોતી’(૧૯૬૩), સંત ગુરુદયાળ મલ્લિકજીનું જીવનચરિત્ર ‘પ્રભુકૃપા-કિરણ’(૧૯૬૭) તેમ જ સંપાદન ‘સ્વામી વિવેકાનંદની વાતો' (૧૯૬૪)નાં કર્તા. ક કલાર્થી મુલભાઈ ડાહ્યાભાઈ (૨૦-૧-૧૪૨૦, ૧૯-૨-૧૯૯૮): નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળાનું સહસંપાદન. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy