SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કનૈયાલાલજી – કરસનદાસ મૂળજી (૫૯૫૮), ‘અને પદર્શન’(૧૯૬૧), ‘શીગીતા રહસ્ય’, ‘બ્રહ્મનો નકશા’, ‘જ્ઞાન-વિલાસની રમત’ વગેરે પુસ્તકોના કર્તા, ... કનૈયાલાલજી, ‘વડ્ગા:"પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણ – ભા. ૧-૨’ અને ‘શ્રીવિલાપ્રભુનાં ધોળ તથા પદસંહ'(૧૯૪૬)ના કર્તા, ... નાં. ને માનીલાલ બી. : --નાસિક નવા ‘સાંચી’(૧૯૨૯)ના .. કન્યાવિદાય : ‘કેસરિયાળા સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ જેવી દૃશ્યસંવેદનથી સભર પંકિતથી જાણીતું થયેલું અનિલ જોશીનું ગીત. ચં.ટા. કપાસી જજીવન માવજી (૧૮૯૬, --): નવલકથાકાર. જન્મ માં. તેમ કુંડ, મધ્યમક શણ મલેક સુધી ગુંડા બાની નું ફિમાં પરિન્ટેન્ડેન્ડ ઇતિહાસ ને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ જ હિન્દીૉંગ ભાષાની જાણ એમણે જાનનું ગૌરવ ાનો વિલ મી!! ચિ’(૧૯૩૯), ‘મેવાડનો પુનરુદ્વાર યારે ભાગવિધેયક ખાતું મે ધી..ક્રમણ વન કિવા ૫ણી ચડતીપડી' જે વી, શિક મુઠ્ઠી શુભદોનાં ચરિત્રનું નિરૂપણ કરતી નાવાઓ લખી છે. કપાસી વિનોદ જગજીવનદસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. ન્યૂ લમાં, ૯ માં વિરમાંથી બી. ૧૬૪ થી શુ,,માં નિવા 2.2.8. *નિમેષ'(૧૯) નવલકથા ઉપરાંત હાઈકુથી એન સુધી’૯૪૬), 'હા' (૧૯૮૮), 'પરદેશમાં જૈન ધર્મ' ફૂટ) તેનું માં નો છે, કવર્મિપત સુરા જાળીની ટૂંકાવાનાં. લીમડા પરથી બરે પાંદડાની ગતિ સાથે વાત કંપનથણીનો ગાવાસુકિની મ અહીં કપાલકલ્પિત સૃષ્ટિનો રોમાંચ રચે છે. <, કબીરવડ : કબીરવડને દૃશ્ય કલ્પનામાં ઝીલતું નર્મદનું મહત્ત્વનું 'કૃતિ', કમર એ. કે. જે.: નવલકથા ‘લગ્નમાં ઢીલ’(૧૯૦૫) ના કર્તા. કુલ: 'યમુનાજીને આર્ટ (૧૯૫૮)ના કર્તા, ... કમલવિજય : ‘આત્મહિતોપદેશક જિનગુણરસ્તવનાવિલ’(૧૮૯૯)ના કર્તા. ૪૮: ગુજરાતી સાહિત્યકો - ૨ Jain Education International 2.2.8. ... કમલેશ : ‘પરિણીતાનું સૌભાગ્ય(૧૯૬૪) અને ઈકોતેર કાવ્યોનો સંગ્રહ સ્વલ્પના કર્યાં. ૨... કમાઉ દીકરો તે પુત્રની જગ્યાએ પોતાનું પવાય પાછ રાણા ઉપર ઢળતા લખુડો અંતે એ જ કમાઉ દીકરાને શીંગડે માત પામે છે, એક વિયાકર્ષક ચિતાર આપની સુનીગાવ મડિયાની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. ચં.. કચાસ કેસના કાવસજી દીનશાહ, ‘દિલખુશ’(૧૯૪૮, ૧૯૧૦): કવિ, પ્રવાસકથાલેખક, નાટઘકાર. એમણે સર જમશેદજીના પુત્ર રૂસ્તમજીના અકાળ અવસાન નિમિત્તે રચેલું ‘અહેવાલે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ’(૧૮૭૨), ‘દિલખુશ’ ઉપનામ તળે રચેલું, મુંબઈમાં મુસલમાનાએ પારસીઓ સામે કરેલા હુન્નડનું શિથિલ બેનબાજીમાં વર્ણન કરતું ‘ફસાદે બરવારી'(૧૯૭૫), એક સદી પૂર્વે મુંબઈ. શરનું નિરૂપણ કનું મુંબઈ શહેર તથા તેની રચના’, ‘કીમ ણે ઇરાન’(૧૮૯૮) તેના ઈરાને દેશમાં ફરી’(૧૮૮૬) વગેરે પુસ્તકો આપ્યાં છે. ઈરાનના ઇતિહાસનાં પત્ર! અને પ્રસંગો પર આધારિત કેટલાંક નાટકો ઉપરાંત ‘બેન અને મનીહ તથા શેખ સાદીકૃત ‘દિલનામાં ભાષાન્તર પણ સોમણે કર્યાં છે. કરકરિયા નીધાન મહેરવાનજી: વિશિષ્ટ ધ્યેયપૂર્વક કરેલ થવાનું હાસ્ય.પૂર્ણ વર્ણન કરતી પ્રવાકાનો રંગભુમિ પર ખેડ’ જ્યાં ઇઝનસ પર ઠંડા હતૉ. કોલા (૧૯૬૮): ના મુબારક મન ગુજરાતી ભાષાની સાચા અર્થમાં પહેલી નવલકથા. આ પૂર્વેના બેએક પ્રયત્નો છતાં આ ઐતિહાસિક નવલકથા જે નવલકથાના સ્વરૂપની પહેલીવાર પરખો બાંધી હોપ છે. શોના મેકે રીસે રસલના સૂચનથી વોલ્ટર રોની અંગ્રેજી ઐતિહાસિક નળકથાઓના ઢાંચામાં, વાઘેલા વંશના છેલ્લા રાજપૂત રાજા કરણની આસપાસ કથાનક ગૂંથાયેલું છે. ઐતિહાસિક વિગતો સાથે કલ્પિત વાર્તાને યોજીને તત્કાલીન લોકની રીતભાત, રાજનીતિ, એમના આચારવિચારનાં મહત્ત્વનાં વર્ણન અપાયાં છે; પરંતુ ‘પાપા ક્ષય, ધર્મના જય’જેવા ઉદ્દેશો પ્રબળ કરવા જતાં વસ્તુસંકલના શિથિલ, પાત્રાલેખન નબળું અને સંવાદો પ્રાણહીન બન્યાં છે. એકંદર કળા માટેના ગદ્યને ઘડવામાં આ કૃતિમાં થયેલા પ્રારંભિક પુરુષાર્થ ઉલ્લેખનીય છે. ડા. કરસનદાસ મૂળજી (૨૫-૩-૧૯૩૨, ૨૪-૮-૧૮૩૧): સુધાર, પત્રકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં, માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં. કોલેજકાળ દરમ્યાન, ૧૮૫૨ થી ૪, પ્રગતિશીલ વિચાર-વણોને કારણેમાનો પણ આધાર ગુમાવ્યો. એથી પ્રનિકળ બનેલા માલિક સંઘોમાં અભ્યાસ અધુરો છે,ડી, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy