SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ હરિરામ : કૃતિ 'સુરસિંહ અને બહારસિંહ”ન્ય સાય, ૧૭ના કર્યાં. .. હરિલાલ છગનલાલ: પાનીહ આર્ષર્સીનાવલી'(૧૯૬૭) “ના કર્તા. નિ.વા. ૨૨.૬. હરિલાલ મગનલાલ : ‘શ્રેણિકચરિત્ર’(૧૮૯૧)ના કર્તા. હરિવલ્લભજી મૂળજી : 'ગુજરાતી અક્ષર ણી’(૧૮૭૦)ના કાં ... હરિશ્ચંદ્ર બીજો : પત્ની ગ્રેઝીના આગ્રહથી કમને હરિકાનું તરીકે પાત્ર ભજવતા ફિરોઝના ખુદના પ્રપંચથી એની માશી આગળ કેવી કફોડી સ્થિતિ થાય છે એનો વિવાદ પ્રગટાવનું ફિચર આંડિયાનું પાણી એકાંકી માં હરિસંહિતા (૧૯૪૫૯-૧૯૬૬૬: પતાની કાવ્યાત્રાનું મહાનીય તરીકે, ખુદ એના સર્જક કવિ ન્હાનાલાલ વડે ઓળખાવાયેલી, “ભાગવત”ના કરવડી બનાવવા ધરંગી પણ અધૂરી રહેલી, બણ મોટા ગ્રંથા રૂપે કવિના મૃત્યુ પછી પ્રગટ થયેલી એમની ‘કુરુક્ષેત્ર’ -તી પણ મેરુ કદની મહત્ત્વાકાંક્ષી કૃતિ. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સુંદર મટી ભવ્ય થયા’એસિદ્ધ કરવા, ‘કુરુક્ષેત્ર’મહાકાવ્ય પછી તેનાથીય ચડવાનું વિચરકાળ’ કે પુરાણકાવ્ય ગુજરાતને આપી રવાના વિનો વિષનું અને તેને મૂર્ત કરવાના એમના સર્જનપુરુષાર્થનું ફળ તે આ કૃતિ. નિર્ધારેલાં બારમાંથી આઠ મંડળ જે કવિ પૂરાં કરી શકેલા, જે અહીં મુદ્રણ પામ્યાં છે. મહાભારત યુદ્ધે વળા ચોર્યાશી વર્ષના શ્રીકૃષ્ણ ત્યારબાદ સોળ વર્ષ પછી સા વર્ષના થયા ત્યારે ઉજવાયેલા તેમના શતાબ્દી મહાત્સવ પછી તેમણે અર્જુન-સુભદ્રા તથા યાદવપરિવારને સાથે લઈ માટો સંઘ કાઢી સહર્ષ સંસ્થાપનાથે સાા વર્ષે પૂરી થયેલી ભારતબ કરી એવી કલ્પના ચલાવી, હરિવરની એ ધર્મયાત્રા કવિએ આ કૃતિમાં વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિંધ્યાચળ, ગદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપે, મિયા, હમાલય, કાશી, અયોધ્યા, હસ્તિનાપુ, વૃદ્ધ, આરાવલી અને શ્રીમાળ થઈ ત્યાંથી સૌરાષ્ટ્રના અત્યારના દ્રીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછા દ્રારિક: - એવા એ યાત્રાના કર્મો કવિએ પોતાના ગોળજ્ઞાનની મદદથી એમાં ગાઠવ્યા છે. કૃતિનાં પ્રસંગે અને પાત્રાલેખન કરતાં સાગરઝાડીઓ, નર્મદા, વિંધ્યવન, દંડકારણ્ય, હિમાલય વગેરેનાં વર્ણનો એમાંનાં શબ્દવૈભવ ને કાવ્યત્વને લીધે આકર્ષક અનુભવાય છે. પાત્રમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, ઊબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે, બધા શ્રીકૃષ્ણને મુખેથી અને ધારક વ્રજબાળા તથા નારદ જેવાં ભકતા અને તીર્થસ્થળાએ મળતા ઋષિ-તપસ્વીઓને મુખેથી થતી જ્ઞાનભકિતવર્ધક ધર્મવાર્તાઓ આખો પ્રવાસ દરમિયાન થતી રહે છે. હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે Jain Education International હરિરામ –– હલદીઘાટનું યુદ્ધ અથવા શૂરા બાવીસ હજાર નવ ઉપાસ્યાત્રા અને ચંદ્ર-ગાયત્રી ઉચ્ચારાવ્યાં છે. કવિની બધી પ્રિય ભાવનઓ કૃતિમાં ઠીકઠીક હદે પુનરુચ્ચારણ પામી છે. બધાં મંડળે, માપોના વિ. અને અંતમાં મૂકેલા અન્ય વૃત્તોના શ્વેતો સિવાય પ્રયાણી અનુષ્ટુપમાં રચાયાં છે. અંદર મુકાયેલાં નવ ઉપનિષદોમાં ઉપનિષદોના શું ગદ્ય, ના શ્રીકૃષ્ણનાં ઉપારને બે તથા હિમાલયની કીકૃષ્ણના વિચાઢ સ્વરૂપની ત્રિમાં આર્ષ જેવી છંદરચના પ્રયોજાયાં છે. બધાં થઈને સા ઉપરાંત ગીતા પણ કૃતિમાં પદો ા સંદર્ભે મુકાયાં છે. સમગ્રપણે વપરાતી આ સર્જકની છાપ મહાકાવ્યના કવિ કરતાં ભકતકવિની વિશેષ છે. M.21. હરિખગીરી વામનરાય કપિલરાય હરિગીરી યુગદરાય ત્રિરાય (૧૮૨૬૫, --) : કવિ. જન્મ સુરતમાં. વાંચનાં લખતાં આવડયા પછી વાચનને શાખ. ‘સતી. સીમન્તિની’, ‘ધર્મઘુમ’, ‘હ-વિરહ’, ‘ઋષ્યશૃંગ’, ‘લગ્ન’ વગેરે એમનાં પુસ્તક છે. ચં.ટા. વિરાનંદ : પદ્યકૃતિઓ 'રિનામમાત્રા અને ચીનમાલ" (૧૯૦૦) તથા ‘સાધનસરિતા’(૧૯૪૪)ના કર્તા. ૨.ર.દ. હરીશ વ્યાસ . જો, વ્યાસ રિનારાયણ અંબાલાલ, હર્ષ: બાળબોધક પ્રસંગકથાઓનો સંગ્રહ બાળવાડાના કર્તા, ૨.ર.દ. હર્ષં શાક રતની, નિર્ધન', 'પ્રર્યા'(૭-૧૯૫૫): વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન કચ્છ જિલ્લાના મુદ્રામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુદ્દામાં, મૅટ્રિકના વર્ષમાં અભ્યાસ છેડી સ્વાતંત્ર્ય-આંદાલનમાં જોડાયેલા. પત્રકારત્વ મુખ્ય વ્યવસાય. ૧૯૫૩ માં કુમારચંદ્રક પ્રાપ્ત. એમના ‘ગરના સાવ’(૧૯૪૪) અને ‘સુષમા'(૧૯૪૭) નવવિકાસંગ્રહોમાં મૌલિક અને અનૂદિત વાર્તાઓ સંગૃહીત છે. સાહસકથા તથા વિજ્ઞાનકથા એમની લાક્ષણિકતા છે. નિરૂપણનું વૈવિધ્ય ધરાવતી અને કદની દૃષ્ટિએ ટૂંકી વાર્તાઓ માનવમનની કોઈ વિલક્ષણતાને સહજ રીતે પ્રગટ કરે છે. ‘પંચામૃત’ (૧૯૮૫) એમનો દૃષ્ટાંતકવાઓનો સંગ્રહ છે. ‘સાગરનાં મા’ (૧૯૪૮) એ પરદેશનાં કેટલાંક ઉત્તમ એકાંકીઓનાં રૂપાંતર અને અનુવાદ સંગ છે. ડૉ. એસ. ભટનાગરનું જીવનચરિત્ર' (૧૯૩૯) અને ‘વિભૂતિમંદિર'(૧૯૪૬) એમની ચરિત્રકૃતિઓ છે, જે પૈકી બીજી કૃતિમાં વિવિધ ક્ષેત્રમાં ખ્વાન દેશ-વિદેશના મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રાલેખનો સંચિત થયાં છે. પ્રકીર્ણ ગ્રેવ ‘માનવજીવનના ઉષ:કાળ'(૧૯૩૯) નૃવંશશાસવિષયક છે. જ.. હર્ષદ પરંત્ર: જુઓ, પરંગ ભાઈંગ ડાહ્યા ભાઈ. હર્ષદ બારોટ : જુઓ, પરમાર જયંત. હલદીઘાટનું યુદ્ધ અથવા શૂરા બાવીસ હજાર : મોગલ સામે ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૩૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy