SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ શીમતી કોયાર્થીની સાધના એમણે નાનાં-મોટાં મળી સેળ નાટકો લખ્યાં છે. ‘વડલો' શ્રીમનુસિંહાચાર્યજી : જુઓ, યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ. (૧૯૩૧) અને 'પીળાં પલાશ' (૧૯૩૩)માં સંગૃહીત બાળ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ: તેજછાયાનું એક ચિત્ર: નાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ સયાજીરાવ ગાયકવાડના પાંત્રીસ વર્ષના અખંડ પરિણામને છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં બાળનાટકોમાં નથી. ‘વડલો બિરદાવતા અને એક મહાન ગુજરાતી તરીકે એમને ઉપસાવતો નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાને વેશ પહેરી ગુજરાત કવિ ન્હાનાલાલને નિબંધ. બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી' (બી. આ. ૧૯૪૬)માંનાં ચં.ટો. નાટકોને બંધ દૃશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતે તેમ જ શ્રીમાળી ખુશાલદાસ રઘુરામ: પદ્યકૃતિ પ્રેમપત્રિકા' (૧૯૧૫)ના ઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ડૂસકું કર્તા. અને ‘પિ ગોરી'માં થયેલ નાટયતત્ત્વ ન કાવ્યતત્ત્વને સુમેળ નિ.. એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ડુંગળીને દડો', “વીજળી' શ્રીમાળી દલપતભાઈ ડાહ્યાભાઈ (૩-૧૦-૧૯૩૩) : અને ‘વૃષલ’ રંગભૂમિની જરૂરિયાતોને ઉપેક્ષ છે. વાર્તાકાર, વિવેચક. હિંદીમાં ‘સાહિત્યમહોપાધ્યાય’ અને ‘વિદ્યાવાચસ્પતિ'ની એમણે લખેલાં ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરનાં ઈંડાં' (૧૯૩૪) ઉપાધિ. ગુજરાત હરિજન સેવક સંઘમાં સેવા અને પ્રાયશ્ચિત્ત’ વાસ્તવાલેખન, વસ્તુને મળતે કવચિત્ રહસ્યને ઓ૫, પ્રતીક સામયિકોનું સંપાદન. ત્યારબાદ ૧૯૭૧ માં ‘ગડ’ પાક્ષિકનું મમતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતાને લીધે પ્રકાશન. ઇબ્સનશૈલીને; તો એમાંની ભાવનામયતા, રંગદર્શિતા અને એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘ડાળાં પાણી', વિવેચનલક્ષી કૃતિ કાવ્યતવ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીને પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી ‘દાસી જીવણ અને એનાં ભજના', ‘રસંસ્કૃતિનાં મૂળ', ચરિત્રલક્ષી પુરિતકા ‘સેવામૂર્તિ પરીક્ષિતલાલ' (૧૯૭૮), ધર્મપ્રેરક રચના જોવાય છે. બીજું ‘પદ્મિની' (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે. ધૂપસુગંધ' તેમ જ‘ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓના અખાડા?” પોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના વગેરે પુસ્તકો મળ્યાં છે. શિયળનું બલિદાન આપતી ‘મના વાના’(મરિસ મેટલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદાની', એને સમસ્યાનાટક નિ.વા. બનાવવાની લેખકની ધુનને કારણે, ઇતિહાસના વાસ્તવને શ્રીમાળી દલસુખભાઈ મૂળજીભાઈ, 'ત્રિમૂતિ' (૯-૫-૧૯૪૧) : જોખમાવતું, પત્રલેખનમાં વિસંગતિ જન્માવનું અસ્વાભાવિક ચરિત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૬૦માં મૅટ્રિક. નાટક બન્યું છે. કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ. પ્રાથમિક શિક્ષક, દાંડીકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ ‘ભકતકવિ દયારામ - જીવનકવન (૧૯૮૬) એમનું પુસ્તક છે. એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્ય ચં... કથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા 'ઇન્સાન મિટા ગા’ શ્રીમાળી મગનલાલ : ચરિત્રલક્ષી કૃતિ બાબા રામદેવ' (૧૯૬૧)ના લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; કર્તા. પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગે નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાય નિ.વી. છે. આ ઇન્સાન મિટા દૂગા' (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ શ્રીહર્ષ: ‘બાળવાતા' (૧૯૨૬) ના કર્તા. વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે. નિ.. આ ઉપરાંત આપણી પરદેશ નીતિ' (૧૯૪૮) એમના નામે છે. કૃતિ અને સ્મૃતિ: ચંદ્રકાન્ત બક્ષીની આ ટૂંકીવાર્તામાં મિત્ર‘વૅર વિધાઉટ વાયોલન્સ'(૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા દંપતીને એમની બહેરી અને મુંગી દીકરી શ્રુતિ માટેનો પુરુષાર્થ (૧૯૪૧), ધ બિગ ફેર ઍવ ઇન્ડિયા' (૧૯૪૧), ‘વર્નિગ ટુ ધ અને એને કરુણ અંત માર્મિક છે. વેસ્ટ'(૧૯૪૩), ધ મહાત્મા એન્ડ ધ વલર્ડ' (૧૯૪૬), 'જનરલ ચં.ટો. નોલેજ ઍન્સાઈકપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ' (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા' (૧૯૫૬), “ધી શ્રેયસ્ : નવલકથા ‘કુરબાની : પરછમની પાદશાહીન પાયો' ઍડવેન્ચર્સ ઑવ અપસાઇડ ડાઉન ટ્રી' (૧૯૫૬) અને ‘સ્પામ્ કસ ' (૧૯૨૭) ના કર્તા. ડ્રોમ કમીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે. ન.. શ્રેયાર્થીની સાધના (૧૯૫૩): નરહરિ પરીખકૃત કિશોરલાલ શ્રીમતી : કાવ્યસંગ્રહ ‘અભિલાષ' (મરણોત્તર, ૧૯૪૫) નાં કર્તા. મશરૂવાળાનું જીવનચરિત્ર. કિશોરલાલે લખેલી સ્મૃતિનધા, નિ.. એમનાં પુસ્તકો, લેખે, પત્રો અને ભાષણો તેમ જ અન્ય દ્વારા લખાયેલાં સંસ્મરણોને આધારે અહીં તેમનું વ્યકિતચિત્ર ઉપસાશ્રીમદ્ ઉપેન્દ્રભગવાન: જુઓ, યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય. વવા પ્રયત્ન થયો છે. પોતે ચરિત્રનાયકના ગાઢ સંપર્કમાં હતા શ્રીમદ રાજચંદ્ર: જુઓ, મહેતા રાજચંદ્ર રાવજીભાઈ. તેમ જ બંનેનું કાર્યક્ષેત્ર એક હતું, છતાં ચરિત્રલેખકે સામગ્રીને ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૬૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy