SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ સોધન છે. ‘વિપયન' (૧૯૮૧) નેમને વિવેચનચ છે. થંો. વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ (૧૭-~-૧૯૨૬: નવલિકા, નાટકકાર. જન્મ ભાવનગરમાં. બી.કોમ. સુધીનો અભ્યારા. બૅન્ક છોરૂ ઇન્ડિયા, અમદાવાદમાં ઓક્સિર એમની પાસેથી વિકાસંગ્રહ 'રવાળા નાગમણિ' (૧૯૬૦) અને ‘રા'નવઘણ’(૧૯૬૧)તથા નાટક 'ઘણી વિજાણંદ’(૧૯૬૧), ‘રા’કવાટ’(૧૯૬૧), ‘રા’માંડલિક’(૧૯૬૪), ‘સોનબાઈની ચૂંદડી’ (૧૫) અને ભાદર તારા વહેતાં પાણી’(૧૯૭૫) મળ્યાં છે. નિ.વા. ધારા હરિપ્રસાદ મણિરાય, 'પ્રસાદ', 'રિનવેદ’(૨૫-૧૧-૧૯૦૪, ૧૩-૭-૧૯૮૦): બાળસાહિત્યકાર, હારલેખક. જન્મ વહેંદ જિલ્લાના બોડકામાં. ૧૯૨૧માં મૅટ્રિ૬, ૧૯૨૫ થી નિગ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની એજન્સી ફિક્સમાં મધુ કેલિફોર્નિયાના નહાસેમાં અવસાન. બાળકોને પ્રેરે અને રુચે તેનું સમર્થ બાળસાહિત્ય ગોપનાર આ લેખકે એમનાં વિને પ્રેરક લખાણમાં સરલ અને રોચક શૈલીનો ઉપયોગ કર્યો છે. એમનાં હાસ્યરસનાં લખાણો પણ શિષ્ટ ચિમાં છે. 'હાસ્વઝરણાં' (૧૯૩૩), ‘ા કિલ્લોલ'(૧૯૩૩), ‘યાના’(૧૯૪૨), ધાત્રીમાંનાં સંગમાં’(૧૯૫૮) વગેરે એમના લેખોના સંગ્રહો છે, બકોર પટેલ'નાં ત્રણ પુસ્તક્ત ૧૬૭૭ ૧૯૮૬), બાજ ખેંગાભાઈનાં જ પુરતમ (૭૨), મીમાં પશ્ચિમમાં છે. પુસ્તકો (૧૯૭૨), ‘ગુંદર સુંદર’નાં છ પુસ્તકો (૧૯૭૨) વગેરે બાળસાહિત્યનાં પ્રસિદ્ધ પુસ્તકો એમણે આપ્યાં છે. આ ઉપરાંત ભાવના, હારવિનાદ, આનંદિવનેદ જેવી અનેક કથામાળાઓ પણ એમણે આપી છે. ‘ચાલો ભજવીએ’(૧૯૬૪)નાં દશ પુસ્તકોમાં એમણે બાળનાટકો આપ્યાં છે. ચંો. વ્યાસ હરિલાલ નરસિંહરામ : સંસ્કૃત ાષાનાં કાવ્યોનાં માત્રામેળ છંદમાં ભાષાંતરો વા'(૧૮૯૭) તથા શિશુપાલવધ’- ભા. ૧, ૨ (૧૯૦૪, ૧૯૧૦)ના કર્તા. ... વ્યાસ હરિશંકર યારામ : કપાકૃતિ મનરંજક સુત્રા (૧૮૯૫) ના કર્તા. નિવાર વ્યાસ હર્ષદ વિશ્ચરાય (૧૯-૧૦-૧૯૬૫): ચરિત્રકાર કમ રાજકોટમાં. ૧૯૫૭માં અંગ્રેજી અને માનરાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. વધુ અભ્યાસ માટે લંડન. ૧૯૬૮માં એમ.ઍડ. ૧૯૬૩થી લાંડન યુનિવર્સિટીમાં લેકચરર. વિખ્યાત અંગ્રેજ શિક્ષક ઍલેકઝાન્ડર સધરલૅન્ડ નીલ અને તેમણે સ્થાપેલી શાળા ‘સમરહિલ’ વિશેની રસપ્રદ માહિતી આપતી પરિચયપુસ્તિકા ‘નીલ અને સમરહિલ’(૧૯૭૭) એમના નામે છે. નિ.વા. Jain Education International વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ શકિત શાંડિલ્ય વ્યાસ હીરાલાલ ઇચ્છાશંકર : પદ્યકૃતિ ‘અઢારમી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને પ્રદર્શનની પ્રખ્યાતિ'(૧૦)ના કર્તા, નિવાર વ્યુત્પત્તિવિચાર (૧૯૭૫): હરિયણભ ભાયાણીનો આ સૂધ સ ચાર ખંડોમાં વહેચાયેલો છે. પહેલો ખંડ સામાન્ય વિચારણાના છે; જેમાં વ્યુત્પત્તિને સંપ્રત્યય, તેમાં સહાયક બનનારી સામગ્રી, દાં જુદાં ભાષાકુળો, ગુજરાતી ભાષાના ઉદ્ગમ, નામકરણ, વિકાસ, પરંપરા વગેરેની ચર્ચા છે. વિનપરિવર્તન નામના બીજા ખંડમાં ભાર પીયથી ભારતીય આર્ય, પ્રાચીન ભારતીય આપી મધ્યમ ભારતીય આર્યમાં સ્વરો અને વ્યંજનામ ગયેલું પરિવર્તન અને પછી મધ્યમ ભારતીય કાર્યથી ગુજરાતી અપભ્રંશ અને ગુજરાતી અપભ્રંશયો ગુજરાતી સુધીમાં સંસ્કૃતમાંથી સ્વીકૃત શબ્દોમાં થયેલાં પરિવર્તનો વગેરેની ચર્ચા છે. ત્રીજા ખંડ કેટલીક વ્યુત્પત્તિ! નેવીમાં ગુજરાતી ભાષાના દેવ કે શબ્દોની વ્યુત્પત્તિ નાંવા આપેલી છે. છેલા 'પ્રકરણ' ખંડમાં કેટલાક પ્રકીર્ણ લેખા છે જેમાં ભાષાવિજ્ઞાન અને વ્યુત્પત્તિવિજ્ઞાન, પ્રાચીન વ્યુત્પત્તિ, ગુજરાતી શ્રુપ વગેરેની ચર્ચા છે. ગુજરાતી શબ્દોનાં મૂળ અને ઈતિહાસ તપાસવાની પ્રવૃત્તિ વાવ શાસ્ત્રીચી આપણે ત્યાં આરંભાયેલી એનું મહત્ત્વનું અનુસંધાન અહીં જોવાય છે. 4.ft. ગુનંદન જીનો, પાજ્ઞિક હસમુખરાય જુગાવ વ્રજભૂખણદાસ : ‘ડિકશનરી ઇંગ્લીશ-ગુજરાતી ઍન્ડ ગુજરાતીઈગ્લીશ.' (કાશીદારો સાથે, ૧૯૮૫)ના કર્તા. નિવાર વ્રજભૂખણદાસ તુલસીદાસ કૃષ્ણભકિતનાં ગીતાનો સંગ્રહ “પ્રેમનરગાનંદ’(૧૯૦૬ નિ.વા. વૃવિહારી : ‘સુદર્શન'માં પ્રકાશિત પકૃતિઓ વીર નર્મદની ઉત્તરાવસ્થાનો વૃત્તિક્ષેાભ’તથા ‘કવિ અને તેનું વિશ્વ’(૧૯૦૯)ના . વિજવાબો દામોદરદાસ બાળા રબાવિધિના કર્તા. .. નિવાર એલ માછલીનું નાક્રમણ વ્હેલ માછલીના માંમાં પણ ખુરસી માટે ઝપાઝપી કરતા પ્રધાનોનાં ચિત્ર દ્વારા રાજકીય ત્રાપના પર કટાક્ષ કરતા વિનોદ ભટ્ટનો હાસ્યનિબંધ. શકુંનવાદી: બાળવાર્તા ‘પંચતંત્રની વાતો’- ભા. ૧ નાં કર્યા. નિ.વા. શકિત માં ધર્મક વાર્તાઓનો સંચય માઇને (૧૯૧૪)ના કર્તા. For Personal & Private Use Only નિવાર ગુજરાતી સાહિત્યકોશ- ૨:૫૬૩ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy