SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાસ રેવાશંકર જયશંકર - વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ રેવાશંકર જયશંકર : મહાભારત-કથાના પ્રસંગને પદ્યરૂપે (૧૯૩૭) “મોહન શુકલના છદ્મનામથી લખેલી એમની લદાવિર્ણવતી કૃતિ 'મછવધ' (૧૯૨૪)ના કર્તા. નવલ છે. મૃ.મા. “યુગપુરુષ ગાંધી' (૧૯૪૩), 'પુનમનાં પોયણાં'(૧૯૫૩) અને વ્યાસ લક્ષ્મીકાન્ત ભાઈશંકર, “તીરંદાજ (૨૩ ૧૧-૧૯૨૦) : ‘પલટાતે જમાને' (૧૯૫૭) એમના અનુવાદગ્રંથ છે. “સાહિત્ય વાર્તાકાર. જન્મ વડોદરામાં. ૧૯૩૯માં વડોદરાથી મંદિક. અને સંસ્કાર' (૧૯૪૪) તથા સાહિત્ય અને પ્રગતિ'- ભા. ૧, ૨ ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૩૪ થી (૧૯૪૯, ૧૯૪૫) એમના માકર્સવાદી અભિગમવાળાં કાવ્યો, વાર્તાઓ અને લેખાના સહસંપાદિત ગ્રંથો છે. ૧૯૪૪ સુધી શિક્ષક. ૧૯૪૪ થી ૧૯૪૭ સુધી રાજકોટમાં ઍકાઉન્ટન્ટ જનરલ. ૧૯૮૭થી નિવૃત્ત. એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘સહાગમાં અને બીજી વાતા’ વ્યાસ લલિતારોકર લાલશંકર (૧૮૫૨,-). કવિ. જન્મ રાનમાં. (૧૯૮૮) મળ્યો છે. મૃ.મ. મંરિક સુધીનો અભ્યારા. જે. જે. કૂલ, સુરતમાં મુખ્યશિક્ષક. વ્યાસ લક્ષમીનારાયણ ભનુભાઈ રણછોડલાલ, ‘મેહન શુકલ', સુરત મ્યુનિસિપલ કૂલરાના સુપરિન્ટેન્ડન્ટ. વનિતાવિશ્રામના સુપરિન્ટેન્ડન્ટ. ‘સ્વપ્નસ્થ (૧૩-૧૧-૧૯૧૩, ૨૩-૧૦-૧૯૭૦): કવિ, વાર્તાકાર. એમનાં કાવ્યોને સંગ્રહ ‘લલિતકાવ્યસંગ્રહ(૧૯૩૮) બહુ જન્મ રાજકોટમાં. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માડેથી પ્રકાશિત થયા છે. એમણ ‘કરણઘેલો', ‘હરિશ્ચન્દ્ર', પાંડવીરાજકોટમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૩૬ થી ૧૯૪૪ સુધી વિયે', 'દિલ પર હલ્લો' વગેરે નાટકોનાં ગાયને પણ લખ્યાં છે. મુંબઈમાં ઠંડુ ફાર્માસ્યુટિકલ વકર્સમાં. થોડો સમય ‘વંદેમાતરમ” અને ‘સરકાર’ સામયિકોમાં ક્ષયની બીમારીને લીધે કેટલાક સમય જામનગર જઈને આરામ. ૧૯૪૮ થી પાછા મુંબઈ જઈને વ્યાસ લલુભાઈ બાપુરામ : પદ્યકૃતિ “ રલી વાણી'ના કતાં. ‘આસપાલવ', ‘નૂતન ગુજરાત’, ‘હિંદુસ્તાન'માં. ૧૯૫૮થી મુ.મ:. યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી વ્યાસ વલ્લભરામ સૂર્યરામ (૧૮૮૫, ૧૯૨૫) : ધર્મનીતિવિષ્યક ભાષાંતરકાર. પદ્યકૃતિઓ ‘પરનારીને સંગ ન કરવા વિશે ગરબીઓ' (૧૮૬૯), ગાંધીયુગીન કવિતાને કેટલાક પ્રભાવ ઝીલવા છતાં ગાંધી- ‘કાવ્ય' (૧૮૭૪), “વલ્લભકૃત કાવ્ય' (૧૮૭૭), ‘અમદાવાદની વિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આગ' (૧૮૭૭), ‘વલ્લભનીતિ' (૧૮૮૩), “વાયબ્રભ' (૧૮૮૩), આ કવિમાં પ્રગતિશીલ સર્જકોને મિજાજ વિશેષ છે. ભગ્નપ્રેમનું અકળ લીલાની લાવણી' (૧૮૮૬), 'ડાંગવાખ્યાન' (૧૮૮૬), શિખરિણી છંદમાં રચાયેલું કરુણ કાવ્ય “અચલા' (૧૯૩૭), વલ્લભપદમાળા' (૧૮૮૬), ‘ભાવાર્થપ્રકાશ' (૧૮૮૬), 'કાવ્ય. ‘વિનાશના અંશે, માયા' (૧૯૩૮) તથા માનવસંસ્કૃતિની કથાને પુસ્તક’ : ૨ (૧૮૮૮), ‘મચ્છવેધ' (૧૮૯૩), 'સુરખાહરણ” આલેખનું પૃથ્વી છંદમાં રચાયેલું ચિંતનપ્રધાન ધરતી' (૧૯૪૬) (૧૮૯૩), ‘અભેમાનને ચકરાવો' (૧૮૯૪), ‘ભારતની કથા' એમનાં દીર્ઘકાવ્ય છે. સૌનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યના ' (૧૮૯૫), 'પાંડવાશ્વમેધ' (૧૮૯૮), “વિશ્વકર્માચરિત્ર' (૧૯૧૧), સંગ્રહ “અજંપાની માધુરી' (૧૯૪૧)માં વાસ્તવલક્ષી કાવ્ય કરતાં “આધ્યાત્મિક વાર્તાલાપ'(૧૯૧૪) વગેરેના કર્તા. પ્રકૃતિકા વધારે સંતર્પક છે. ભજન અને લેગીના ઢાળ તથા નિ.વા. સૌરાષ્ટ્રની વાણીના સંસ્કારવાળી ‘રાવણહથ્થો' (૧૯૪૨)ની ગીત- વ્યાસ વલ્લભરામજી : પદ્યકૃતિ ‘વલ્લભવિષ્ટિ'- ભા.૩ (૧૯૩૩) ના રચનાઓમાં દેશ અને સમાજમાં પ્રવર્તતાં શાપણ, ગરીબાઈ અને કર્તા. યુ.મા. ગુલામી જોઈને અજંપે અનુભવતા કવિને રોષ અને વેદના વ્યાસ વિઠ્ઠલરાય ગવર્ધનપ્રસાદ(૨૧-૧૦-૧૮૬૨) : વાર્તાકાર, પૂર્ણ અવાજ છે; તો સમાજને પલટવાને કાંતિકારી મિજાજ પણ કોશકાર. વતન્મ ગધરા (પંચમહાલ)માં. પ્રાથમિક શિક્ષણ ગોધરામાં. છે. ‘લાલ સૂર્ય' (૧૯૬૮) કવિની સામ્યવાદી વિચારસરણી પ્રત્યેની ૧૮૮૩માં અમદાવાદથી મૅટ્રિક. શરૂઆતમાં ઘોડાસરમાં કારભારી, શ્રદ્ધાને વ્યકત કરતા કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એમનાં પછી મારામાં ન્યાયાધીશ. નિવૃત્તિ પછી કાપડ મિલ સાથે નોંધપાત્ર કાવ્યોને મરણોત્તર પ્રકાશિત સંચય છે. રસ્વતંત્ર વ્યવસાય. ‘દિનરાત' (૧૯૪૬) અને “ધૂણીનાં પાન' (૧૯૫૮) એ ટૂંકો- એમની પાસેથી ‘મૂલત્વી રાખવાનાં માઠાં ફળ' (૧૮૮૫), વાર્તાના સંગ્રહમાંની ઘણી વાર્તાઓમાં જાતીય આકર્માણનાં વિવિધ ‘માબાપ તેવાં છેકરા' (૧૮૮૭) જેવા લેખસંગ્રહો તથા “ધી રૂપ આલેખાયાં છે. કેટલીક વાર્તાઓમાં ગરીબાઈ અને શોષણ- સ્ટાન્ડર્ડ ઇગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૮૯૦), “ધી સ્ટેડ માંથી જન્મતી સામાજિક વિષમતા આલેખાઈ છે. વરનું તરફ સ્ટાન્ડર્ડ ઇગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૮૯૬), “ધી કોન્ટેસ્ટ જોવાને વાસ્તવવાદી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તા ઇંગ્લીશ-ગુજરાતી ડિક્ષનેરી' (૧૯૧૧), “ધી પોકેટ ઇંગ્લીશઓની લાક્ષણિકતાઓ છે. ગુજરાતી ડિક્ષનેરી તેમ જ અનુવાદ યુવાનોને બોધવચન’ ‘જાહ્નવી' (૧૯૫૩) સામ્યવાદી વિચારસરણીવાળાં બે પાત્રોના (૧૮૯૭) મળ્યાં છે. મુગ્ધપ્રેમમાં આવતા પરિવર્તનને આલેખતી નવલકથા છે. શિધ મુ.માં. ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૫૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy