SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ રાવળ બકુલ જરાશંકર, 'શાયર'(૬-૩-૧૯૩૮): કવિ, વિવેચ જન્મ બોલી (તા. ઇડર)માં. ૧૯૫૭ માં ગુજરાતી સંકકૃત વિષય માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. પછી યહિંદ કૅલેન્જ, મુંબઈમાં વ્યાખ્યાતા અને વિભાગીય વડા. એ પછી મલ ડની મહિલા ર્ટ્સ કોલેજમાં ઉપચર્ય અને ચાર્ય. ૧૯૪૩ થી ૫ત્રકારનું કાર્ય, એમના ‘મુદ્રા’(૧૯૭૨) અને ‘સંબંધનું ઘર’(૧૯૮૩) કાવ્યસંગ્રહોમાં વિવિધ સ્વરૂપો પરની સૂકી રચના છે, એમાંની ગરવ બહુધા મુશાયરા માટે રચાયેલી છે. ‘નિરાળી પરંપર’(૧૯૭૬) વાર્તાસંગ્રહમાં સરેરાશ વાર્તારો છે. ‘પરિને પ’(૧૯૭૭) એમના વિવેચનલેખોના સંગ્રહ છે. એમણે કેટલાંક શિક્ષણનાં પુસ્તકનું લેખન-સંપાદન કર્યું છે. ‘અને માણસ મરી ગયે!’ તથા ‘એક શૂન્ય બાજીરાવ' એમનાં અનુવાદપુસ્તકો છે. મ.પ. રાવળ બાલાભાઈ કાલિદાસ : નવલકથા ‘ભેદી ભુજંગ યાને વીરનું વર્લ્ડ’- ભા. ૧/૧૯૨૬)ના હતાં. }.મા. રાવળ મણિલાલ મગનલાલ (નારદીપુરવાળા): શ્રી રંગ બા મહિરના ગરબાવળી’(૧૯૩૧) ર્ડા. મુ.મા. રાવળ મથુરાદાસ ગોવિદ : પાન મનિષાદી બા વન (૧૯૯૯)ન! કર્તા. મુ.મ. રાવળ મનહરલાલ લક્ષ્મીશંકર, ‘દિલદાર’(૧૩-૪ ૧૯૨૭) : કવિ, સંપાદક. જન્મ મરણ (તા. મેરી)માં. એસ.એસ.સી. સુધી અભ્યાસ. કોલસાનો વેપાર. અ’, ‘કા વિકા’, ‘શર્વરી' વગે, ગઝલનાં હિતકાલિકાના સંપાદક. એમની પરીથી પદ્યકૃતિઓ બેખબર જાગ જા’(૧૯૬૨), ‘ગાંધી બેઠા વાર’(૧૯૭૦), 'સરદાર સ્મૃતિ વ્યો'(૧૯૭૫), ‘સત્યનારાયણની કથાનું ગઝલમાં રૂપાંતર’(૧૯૮૧) મળી છે. ‘દિલદારી'(૧૯૮૮) એમના ગઝલસંગ્રહ છે. 'શું રાવળ મનુભાઈ એમ. : ગરબાની પુસ્તિકા મસિ’(૧૯૨૦ના કર્તા. ગુ.મા. રાવળ મહેશકુમાર, ‘'અનિમેષ': કલ્પસંચય સ્વરસંહવની' (૧૯૭૯)ના કોં મુ.મો. રાવળ માધવપ્રસાદ ૨ : નવલકથા ‘પાટણની પ્રતિષ્ઠા’(૧૯૩૩)ના કર્તા. મુ.મ. રાવળ માધવલાલ ત્રિભુવન (૫-૧૦-૧૯૦૪) : નવલકથાકા જન્મસ્થળ અને વતન મૂળી. પ્રાથમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૨૨ માં રાજકોટની હર ગેલ ટ્રેનિંગ કોલેજમાંથી બંને પરીક્ષા પા Jain Education International રાવળ બકુલ જટાશંકર – રાવળ રવિશંકર મહાશંકર ૧૯૨૯માં ગુજરાતી સાહિત્યની ઉચ્ચ પરીક્ષ માં ઉત્તીર્ણ. પછી સંસ્કૃત, હિંદી અને વેદાંતનો અભ્યાસ. શરૂમાં રજકેટન હટર મેલ ટ્રેનિંગ કોલેજમાં નવ વર્ષ સુધી અને પછી બાર્ટન ટ્રેનિંગ કે ફોર વિમેનમાં નારી એમની પાસેથી ‘કોલેયિન’(૧૯૨૪), ‘ઇંદુકલા’(૧૯૩૮), “વાન ગ’(૧૯૩૧), ‘લાનાં જીવન ૧૯૩૧), 'મારાજધા૮’ (૧૯૩૫) વગેરે નવલકથાઓ મળી છે. મુ.મ. રાવળ મૂળશંકર પ્રભુરામ, 'હરિભકત': નવલકથા ‘સિય વ’ (૧૯૩૩) તેના કારણે માતા નામો યોગા' (૧૭)ન ફર્ના. મુ.ન. રાવળ માહનલાલ રેવાશંકર : ‘શિરપૂરા ગ્રે ૧ : ઉન્મ ક્ષત્રિય સેન્જર રાજમ:' ધામ. . જી.મ. પ્રકા રાવળ રજનીકાન્ત પ્રાણલાલ ૪-૪-૧૯૬૩): māકરું, જન્મ ખેડા જિલ્લાના સાન્ત્રિામાં. ૧૯૪૦માં મોટ્રક. ૧૯૪૪ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૯માં બનારસ યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં એમ.એ. ગણત્રીસ વર્ષ અચ. કે. કોલેજે, અમદાવાદમાં હિંદીના પ્રધ્યાપક. ‘ધવલગિરિ’(૧૯૩૮) એમની વાર્તાસંગ્રહ છે. તેમણે મહા રાણા પ્રતાપ’(૧૯૬૭) જીવનચરિત્ર આપ્યું છે. હલ્યાબાઇ’ (૧૬), 'બંગાળની કોમ વાર્તાઓ ૧૯૩૫), મો વાર્તાનો'(૧૯૮૩) અને 'ચીર રાજદ્રોના અનુવાદો છે. રાવળ રવિશંકર મહાશંકર (૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૩ માં મિક, મુંબઈની સ્માર્ટ એસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૬૬માં મળ્યા મંડલ. હાજી મહમ્મદ રિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપન અને તેનું સંચળનો સાર પટેલ વિશ્વવિદ્યાલય, વાર્તામાં માનાર્હ કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસબ દ્રારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારના પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦ માં લલિતકલા કાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન. જોવો અને ઉત્તરભાગ ના કર્મન લીની ૧૨નું યો મંહનું ક્લાકારની સૌરાર:'(૧૯૪૭) તથા વર્ષના ચા માસ્કાની વિશ્વનિ પરિષદ નિર્માને એલી વિશા અનુભવા નિરૂપનું ‘મેં દીઠાં નવાં માનવી’(૧૯૫૬) એમનાં પ્રવાસ પુસ્તકો છે. ગુરાતની કલા અને સંસ્કૃતિની વિહારના નિષ્પની એમની આત્મકથા ‘આત્મકથાનક’(૧૯૬૭) પણ ોંધપાત્ર છે. એમણે અવનીન્દ્રનાથ, મનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ કલાકારની ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy