SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ માટેના સુમતિ લલ્લુભાઈ મહેતા મતિ ભૂપતરાય – મહેતા હરસુખગૌરી વા. દળદાર બનેલો મહાનિબંધ ભાલારાંક : એક ધ્યાનનો છે. 2.2.6. મહેતા સુમતિ લલ્લુભાઈ મહેતા સુમતિ ભૂપતરાય (૧૮૯૦, ૯-૭-૧૯૯૧): કવિ, નવલા, જન્મ ભાવનગરમાં. માંગરોળવાળા વૈષ્ણવ અનંતપ્રસાદ પાસે સંસ્કૃતને અભ્યાસ કર્યા. પિતાના મિત્ર બરજોરજી પાદશાહે અંગ્રેજી કવિતાના શેખ લગાડવો. અઢાર વર્ષની વયે લેખનકાર્યનો આરંભ. લાંબી બીમારીને અંતે માત્ર એકવીસ વર્ષની વયે અવસાન. 'પ્રભુપ્રસાદીનાં પદો’(૧૯૭૯) અને ‘૯૧૭માં’(૧૯૧૨) એમના કાવ્યસંગ્રહો છે; તો મબાત્ર’(૧૧) ડેનિ કાવ્ય પરથી લખેલું કથાકાવ્ય છે. ‘પરમાર્થની પ્રતિમા અથવા આત્મભાગની પરિસીમા'(૧૯૬૦), 'નિદા’(૧૯૧૩), 'મળ કુમાર' અને 'કેટલીક નવલક્પાઓ એમનું નવલાસાહિત્ય છે. આ ઉપરાંત ‘મધુરી' નામે એક નાટક પણ એમના નામે છે. ચં.રા. મોંના મને બઢકરામ (૧૧-૧૮૭૩, ૪ ૨૧:૬): આત્મકથાલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ટ્રક તથા ઐમ.બી.સી.એન.બી. મુંબઈમાં. લોડનમાં જાહેર આરોગ્ય અંગેનો અભ્યાસ. ૧૯૦૭થી ૧૯૨૧ સુધી વડોદરા રાજ્યના આરોગ્ય વિભાગમાં. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિ. ૧૯૩૯થી ૧૯૩૫ સુધી ગુગધર્મ' માસિકનું સંપાદન. એમણે ચાર ખંડોમાં વિભાજિત ચરિત્રો, જીવનપ્રસંગો, લોકદર્શન અને માહિતીપ્રદ લેખોના, રત્ના પટવારી સંપાદિત સંગ્રહ ‘સમાજદર્પણ’(૧૯૬૪) તથા આત્મચરિત્ર ‘આત્મકથા’(૧૯૭૧) પ્ય છે. ૬. મહેતા સુશીલા : વાસ્તવની પશ્ચાદ્ભૂ પર રચાતી રંગદર્શી નવલકથા ‘સાહાગસિંદૂર’(૧૯૬૫)નાં કર્તા. ... મહેતા સૌદાગિની ગગનવિહારી ૧૮-૧૧-૧૯૩,૧૭-૧૨-૧૯૮૯); આત્મકથાકાર, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. સમાજસેવા. ‘સ્મરણોની સુવાસ’(૧૯૭૯) એમની આત્મકથા છે. એમણે, કલકત્તામાં વાનાં બંગાળી તથા ગુજરાતીઓનાં જીવનને નિરૂપની તેર વાર્તાઓનો સંગ્રહ ‘એકલવાયા જીવ’(૧૯૫૪) તથા પરિચયપુસ્તિકાઓ ‘ઘરની રાજાવટ’(૧૯૬૨), ‘રામકૃષ્ણમિશન'(૧૯૬૮) ઉપરાંત ‘ગિફ્ટ ફ્રોમ ધ સી’નો અનુવાદ ‘મનોમંથન’(૧૯૬૪) પણ આપ્યો છે. ગાંધીમાટીમાંથી ઘાવો માર્ટિન લ્યુગર કિંગ' (૧૯૬૭) અને "એલા રૂઝવેલ્ટની આત્મકથા' એમનાં અનુવાદ પુસ્તકો છે. ૨.ર.દ. મહેતા હતા. શશીકાંત (૧૯૧૨): વિર્યચક. ૧૯૩૬માં મૅટ્રિક ૧૯૪૬માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૮માં પીએચ.ડી. Jain Education International એમણે બાલાશંકર કંથારિયાનાં જીવન અને કવન ઉપરાંત તેમના મિત્ર મણિલાલ નભુભાઈની ચરિત્રાત્મક વિગતો આલેખતો, વિશેષ મહેતા હરખજી દામજી : પદ્મકિત 'તીર્થયાત્રાપ્રબંધ’(૧૮૮૪)ના કર્તા. 2.2.3. મહેતા હરજીવન ઉત્તમરામ : વિવિધ છંદોબı ‘વસંતતિલકાખ્યાન' (૧૮૭૩), ‘રીપનરંગ’(૧૮૮૫) તથા અનુવાદગ્રંથ ‘વૈતાળપચ્ચીસી' (અન્ય સાથે, ૧૮૭૨)ના કર્તા. ... મહેતા હરજીવન કાલિદાસ (૫-૧૦-૧૮૯૨, ૨૧-૧-૧૯૭૮): ચરિત્રલેખક. જન્મ મહુવા પાસેના કોંજળી ગામે. ભાવનગર રાજના પ્રધાન તરીકે ગ્રામસુધારણા, કેળવણી, ખેતી, નગરપાલિકા આદિ વિવિધ ખાતાની સંભાળ વયનાફિકલ સોસાયટીનાં સંમેલનોમાં તેણે વખત પ્રમુખ. જીવનચરિત્ર ‘એની બેસન્ટ”(૧) ઉપરાંત પાત્મચમાં કરનું પુસ્તક ‘કર્મના સિદ્ધાંત’(૧૯૪૪) એમના નામે છે. ܐ ܐ ܐ મહેતા હરિચંદ લક્ષ્મીચંદ : પ્રવાસવર્ણનકૃતિ ‘કાશ્મીરથી નેપાળ’ (૨૯૬ના કર્યાં. મહના પરિન : સંગીતકાર નાનોને તથા તેના પુત્ર બિલાોખાંન વનપર્સ પર આધારિત નવલકધા દિન યો’(૧૬) -ના કર્તા. મહેતા હરિપ્રસાદ રામનારાયણ : નવલકથા ‘બેટના બળવા અથવા રાજબા રણસુંદરી'(૧૯૧૬)ના કર્તા. મહેતા હિરભાઈ ભાઈચંદ : પદ્યકૃતિ મિલિની'(૧૮૯૮) “ના કર્તા. ૨.ર.દ. મોંના હરિલાલ ગિરધરલાલ : પતિ મહરનું વાહી' (૧૯૧૬)ના હતી. મહેતા હરિશંકર : ફકીરભાઈ કણીદાન સંપાદન પાત્પ છલી વાર્તા’(૧૮૭૫)ના કર્તા. For Personal & Private Use Only ... મોનારિકા : જીવનચરિત્ર 'એક્ પિકી’(૧૯૩૩)ના કર્તા. ૨.૨.૬. મહેતા હરિસુખગીરી વા. : નવલકથા ‘ધર્મગુપ્ત’, નાટક ‘સીમંતિની’ અને ‘અણુગ' તેમ જ પદ્યકૃતિઓ માતાજીના ગરબા અને ‘જ્ઞાનવાટિકા’નાં કર્તા, ... ગુજરાતી સાહિત્યકોશ- ૨:૪૬૯ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy