SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ --મહેતા નટુભાઈ અમૃતલાલ ‘પંખીનો માળો’(૧૯૫૭), ગરીબની ઝૂંપડી'(૧૯૫૮) – એમનાં અનેકી નાટકો છે. ‘ધૂમ્રસેર’(ગુલાબદાસ બ્રોકર સાવે, ૧૯૪૮) સાત દૃશ્યોમાં અને સમયના લાંબા પટ પર આગળપાછળ વિસ્તરનું, ગુગાબદાસ બ્રોકરની વાર્તા પરથી રચાયેલું લાંબું નાટક છે, એ અને ધવારે " ગંભીર નાટકો છે, ત્યારે બાકીનાં પ્રહસન છે. સંઘર્ષમૂલક નાટયસામગ્રી કે નારથાર્યને ઉપસાવતા વસ્તુવિધાનની ઊણપને લીધે તથા નાટ્યાત્મકતાને બદલે તાલાયકી તરફ લેખકનો વિશેષ ઝોક હોવાને લીધે આ નાટકો કા પ્રભાવક ભલે નથી, નિયમ જરૂર છે. ‘પ્રેમનું પરિણામ’(૧૯૫૧), ‘રંગોત્સવ’(૧૯૫૭), ‘રંગમાધુરી’ (૧૯૫૮), 'રંગરંજન' (૧૯૫૯), 'રસરંજન'(૧૯૫૯), 'પહેલું અને છે]’(૧૯૬૦), ‘જમાઈ આવ્યા’(૧૯૬૩), ‘રજનું ગજ’ (૧૯૬૬), ‘પીછેહઠ’(૧૯૬૮) – એ એમના એકાંકીસંગ્રહોમાં રૂપાંતરિત રચનાઓની તુલનાએ મૌલિક રચનાઓ ઓછી છે. મેટા ભાગની રચનાનો હાથ છે. આછા કાર્યને વળી અને વિશેષ શબ્દચાતુરીવાળી આ રચનાઓ રંગભૂમિ પર ખૂબ ભજવાઈ છે. ‘બિચારો અને ભૂલના ભાગ’(૧૯૨૧), ‘સરી જતું સૂરત' (૧૯૪૨), 'સ્નેહનાં ઝેર'(૧૯૫૦), 'મનુની મારી’(૧૫), ‘દસ મિનિટ’(૧૯૫૧), ‘આંધળા ન્યાય’(૧૯૫૬), ‘ખંડિયેરમાં રહેનારા’(૧૯૬૨) અને ‘બંગલા રાખ્યો’(૧૯૬૩) એ એમનાં ગ્રંથસ્થ તથા ‘રંગીલા રાજા’, ‘આવ્યાગયા’, ‘નાસાગાસા’, ‘મામાનો મોરચા’ વગેરે અગ્રંથસ્ય એવાં રંગભૂમિ પર વખતોવખત ભજવાયેલાં અનૂદિત-રૂપાંતરિત નાટકો છે. ડિરેક્ટીવ બહાદૂર કોરોક હોમ્સ'(૧૯૭૯), 'ચંડાળચાકડી અને શેરલોક હોમ્સનું નવું પરાક્રમ’(૧૯૧૩), ‘મેટરલિંકના નિબંધો’(૧૯૨૦), ‘રણમેદાને રૂમઝુમલાલ’(૧૯૨૦), ‘અમે ત્રણ’(૧૯૬૦), ‘અમને ઓજાર આપા'(૧૯૬૧), ‘બિયન નાઇટ્સ’(૧૯૬૩) એ એમના અન્ય અનુવાદગ્રંથો છે. ‘વિનોદવિહાર’(૧૯૩૧) એમના હળવાગંભીર નિબંધાનો ગ્રંથ છે. ‘મીઠી નજરે’(૧૯૪૦)માં વિવેચનલેખો, રેખાચિત્રો અને કેટલાંક પ્રાસંગિક કાવ્યો છે. ‘આરામખુરશીએથી’ (૧૯૪૫), ‘સર્જનને આરે’(૧૯૫૬), ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’(૧૯૫૬), ‘નાટક ભજવતાં પહેલાં’(૧૯૫૯), ‘નાટયવિવેક’(૧૯૬૯), ‘બિચારો નાયક'(૧૯૬૨) આ વિવેચનશોમાં નટવિવેચનનું પ્રમાણ વિશેષ છે, ‘સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ’(૧૯૫૪) એ જીવનચરિત્ર છે; તો આથમતે અજવાળ’(૪૪) ને અતીતને ચ છું’ એ એમના આત્મકથાના ગ્રંથો છે. ‘ગુજરાતી નાચશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ'(૧૯૫૨) અને ‘નરસિંહરાવની રોજનીશી’(૧૯૫૩) એમના સહસંપાદનના ગ્રંથો છે. ૪.ગા. મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ (૨૯-૮-૧૯૪૪): નવલક્પાક્તર, વાર્તાકાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑડ ૫ : ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International હાઈસ્કુલમાંથી ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્વ ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ' વિષય પર પીએચ.ડી. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી ગુરાત કોલેજ, અમદાવાદમાં અને પછી .. લાલન કોલેજ, ભુજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન. આઠમા દાયકાના આ મને વિસ્વૈષણવાદી નવલકારે આધુનિક મનુષ્યનાં મન:સંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલ’(૧૯૭૧)માં નવપલવિત પ્રણયનું તારંગીભર્યું આલેખન છે; તો ‘ચિહન (૧૯૭૮) અને ‘દિશાંતર'(૧૯૮૩)માં વિક્લાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનાવે કનું સંગ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવળકા ‘'(૧૯૪૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારણ્ય ગાવપૂર્વક તાદૃશ્ય થયું છે અને આપણે લોકો (૧૯૨૭) માનવબ્ધની વિભીષિકાને તાકતો છે. કાવેરી અને દર્શાવે!'(૧૯૬૯)માં બે વર્ષોનો સમાવિષ્ટ છે. ‘મુખ’(૧૯૮૫) એમનો પ્રયોગધાં છવ્વીસ ટૂંકીવ નાંકો સંગ્રહ છે. આ ઉપરાંત ઘુપ્રબંધ ડૉ. દંત ખત્રી' (૧૯૩૩), મહાનિબંધ 'નંદશંકરથી ઉમાશં’(૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી’(૧૯૮૬) વગેરે પણ એમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો’(૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે. ... મતા વસ્તાર પ્રમાદરાય (૧-૧૦-૧૯૨૮ ) : નાચોક જન્મ અમદાવાદમાં. મુંબઈ યુનિવીિમાંથી બી.એ. ચૈત યુનિવવિડીમાંથી એલએલ.બી. લંડનની ઔદ્યોગિક વહીવટ અને વ્યવસ્થા અંગેનો ડિપ્લોમા, સંગીતનૃત્ય નાટિકાઓ ઉપયલિયા ઝંકાર’(૧૯૫૬) અને 'ડીય બાવરા’(૧૯૫૨) એમના નામે છે. મુ.મા. મહેતા નગીનદાસ ગોકુળદાસ (૨૩-૮-૧૮૬૩, ૧-૧૧-૧૯૦૦) : ગદ્યકાર. જન્મ સુરતમાં. ૧૮૮૨માં વડોદરાથી મૅટ્રિક. ૧૮૮૭માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. આરંભમાં વડોદરામાં શિક્ષક, પછી વડોદરા રાજયના શિક્ષણાધિકારી. ‘સ્મરણભકિત’(૧૯૬૪)માં એમની વિદ્વત્તા અને પૃથક્કરણાત્મક પ્રાસાદિક રોળીનો પરિચય મળે છે. એમણે કોષો સાધક અધિકારી વર્ગ સંસ્થાનાં ‘સદુપદેશ કોણી', 'મધ્યકાલ' નામક માસિકોમાં અનેક લેખો લખ્યા છે. મુ.મા. મહેતા નટવરલાલ ત્રિકમલાલ : કથાકૃતિ ‘કર્મબંધન યાને વિધવાની [પા’(૧૯૧૮)ના કર્તા. નવા મહેતા નટુભાઈ અમૃતલાલ, ‘અંગાર, 'જકોટકર', 'કયામી અક્ષયવિવે’(૧-૨-૧૯૩૨): ક, અનુવાદક. જન્મ ભાવનગરમાં. જી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. સુરેન્દ્રનગરમાં ફેક્ટરીમૅનેજર. ત્યારબાદ વકીલાત તેમ જ રાજકીય અને સામાન્ટિક For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy