SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પરીખ વ્રજરત્નદાસ ચીમનલાલ – પલાણ જયંતભાઈ મેાહનલાલ - પરીખ વૃનદાસ ચીમનલાલ : કાવ્યરસ શિકા’(૧૯૭૧), ‘વર્ષોત્સવ પસંગ્રહ' અને પુષ્ટિભકતોની કોક વાર્તાઓ’(૧૯૭૩) -ના કર્તા. પરીખ શંકરલાલ દ્રારકાદાસ (૪-૨-૧૮૮૬, ૧૨-૩-૧૯૬૧): કવિ. અભ્યાસ પછી યુવાન વયે અમદાવાદમાં મેટલ ફેકટરીમાં જોડાયેલા, પણ ક્ષય લાગુ પડતાં કઠલાલમાં નિવાસ. ખેડા સત્યાગ્રહ અને ઝંડા સત્યાગ્રહમાં સક્રિય ભાગ, કઠલાલ વિસ્તાર અને ખેડા જિલ્લાનું સેવાકાર્ય. એમણે કાવ્યસંગ્રહ ‘ચન્દ્રોકિત’,(૧૯૧૧), ‘ખેડાની લડત’ (૧૯૨૨), ‘ગિરિરાજ આબુ'(૧૯૩૭), 'પડિયાને મરણીજલિ' (૧૯૩૭), ‘પૂજય બાપુજી’(૧૯૫૦) વગેરે પુસ્તકો આપ્યાં છે. નિવાર પરીખ શાંતિલાલ ચંદુલાલ : હાસ્યનિબંધોનો સંગ્રહ ધૂળનાં કૈફી’ - ભા. ૧ (૧૯૬૩)ના કર્તા, નિવા. પરીખ ીનિાદન : અગિા' કાવ્યસંગ્રહનાં કર્તા. નિ.વા. ચં.ટો. પરીખ સી. એમ. : બાળવાર્તા 'ઐય્ય અને વ’(૧૯૨૮)ના . નિવાર પરીખ સુંદરલાલ : પ્રાર્થનાગીતા, ઋતુગીતો અને પ્રાસંગિક ગીતરચનાઓનો સંગ્રહ “સૂર્યમુખી'(૧૯૩૮)ના કર્તા. કૌ.બ્ર. પરીખ સામચંદ મણિલાલ : સામાજિક નવલકથા ‘સ્નેહલગ્ન’ (૧૯૨૬)નો કર્યાં. નિ.વા. પરીખ હરિભાઈ જે. (૧૧-૬-૧૮૯૪) : ચરિત્રકાર્ય, જન્મ ધોળા તાલુકાના કરેલા ગામમાં. ત્યાં જે પ્રાથમિક શિક્ષણ, અમદાવાદથી સિનિયર ટ્રેઈન્ડ. ૧૯૧૪થી ૧૯૪૯ સુધી અમદાવાદ જિલ્લાનાં જુદ જુદાં ગામોમાં શિક્ષક એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો ‘પ્રસંગપુષ્પા’(૧૯૬૦), ‘માનવતાની મહેક’(૧૯૬૧) અને ‘ફૂલડાંની ફોરમ’(૧૯૬૧) મળ્યાં છે. નિ.વા. પરીખ હરિવલ્લભદાસ : પ્રવાસપુસ્તક “ચીનમાં સાત અઠવાડિયાં’ (૧૯૫૬) અને નિધિસંગ્રહ 'ગ્રામદાન'ના કર્તા, નિવા. પરીખ હસુ જ., ‘સ્વપ્ન' : નૃત્યનાટિકાઓ અને ગીતોના સંગ્રહો ‘પ્રેરણા’(૧૯૫૪), ‘સ્વપ્નાં’(૧૯૫૭) અને ‘સ્થૂલિભદ્ર રૂપકોશા’ (૧૯૬૦)ના કર્તા. નિ.વા. ૩૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International પરંત દામે દર નરોત્તમ : તિગીનાના સંગ્ર ગાયન' (૧૮૭૯)ના કર્તા. નિ.વા. પરોપકારી મંગળદાસ પ્રેમચંદ : પદ્યકૃતિ "હ્રદયરત્ન (૧૯૬૬) તથા નાટક “શારદા અને ચંદ્યખાના કો. નિ.. પરોપકારી શાંતિ રિ મહેતાનું જીવનચરિત્ર તથા તેમનાં કાવ્યોનો સંચય આપતું પુસ્તક ‘નરસિંહ મહેતા' તથા શામળ મની પાવાર્તાઓ પર આધારિત કથાસંગ્રહ-ધરાને કસ્તૂરી”ના કર્તા. નિ.વ. પદ્મ ણા (૧૯૫૩) : મનસુખલાલ ઝવેરીનો એકવાર પ્રકરણમાં વહેંચાયેલો આ ગ્રૂપ મુખ્યત્વે સાહિત્ય તેમ જ કા અંગના એમના દૃષ્ટિબિંદુને રજૂ કરે છે. પ્રથમ છ પ્રકરણોમાં સાહિત્ય અને કવા-વિષયક ગૌતિક ચર્ચા છે, જેમાં કગાનો ધર્મ, શીલ અને સાહિત્ય, વૃત્તિમય ભાવાભાસ, આખ્યાન, ટૂંકીવાર્તા, ઐતિહાસિક નવલકથાની રૂપચર્ચા વગેરેનું વિશદ નિરૂપણ થયું છે. આમાં પ્રણ આનંદશંકર ધુધના કાવ્યનવવિચાર'માં સંગ્રહાયેલા લેખામાં રહેલી કલાવૃષ્ટિનો પરિચય કરાવે છે. આઠમું અને નવમું પ્રકરણ પ્રેમાનંદની સર્જનશીલતાની સમીક્ષા તેમજ પ્રેમાનંદ, નાર, વિદાસનાં ઓખાહરણ'નું ગનાત્મક અધ્યયન ર કરે છે. દશમા પ્રકરણમાં ‘સરાનીચંદ્ર'- ભા. ૪માં ગોવર્ધનરામે પ્રીતિની, પતાની અને માનવકર્તવ્યની જે મીમાંસા કરી છે તેની પાર્શ્વભૂમિની ચર્ચા છે. અગિયારમાં પ્રકરણમાં ગાંધીજીની 'આત્મકામાં વ્યક્ત રહેલી ગાંધીજીની જીવનદૃષ્ટિના આવેબ પર્ય છે. બારમા પ્રકરણમાં છેલાં બાર વર્ષની ગુજરતી કવિતાનું એક સર્વે શણ રજૂ થયું છે અને તે ગાળાની રચનાનોની સિદ્ધિ-મર્યાદાઓની નોંધ આપવામાં આવી છે. તેરમા પ્રકરણમાં બ. ક. ઠાકોરના 'ભણકાર' કાવ્યસંગ્રહનું અવધાન છે. ચૌમાં અને પંદરમા પ્રકરણોમાં અનુક્રમે ગોપીત્ર્ય' બ. ક. ઠાકોરે હાના તૈયબ ‘હાર્ટ ઑવ એ ગોપી” નામના અંગ્રેજી પુસ્તક પરથી જે થા આખ્યાનકાળ વિશેનું વાકનાત્મક લખાણ છે. પંદરમા પ્રકરણ માં રોષનાં કાવ્યોનું અવલોકન છે. રોળી ઓગણીસ પ્રકરણોમાં ‘જા-પત', હાનાલાલનો વસંતધર્મ, વસંતોત્સવ’ વગેરેની ચર્ચા છે. 'ત્ય સોમનાથ' અને મુનશીનાં નાટકો એ છેલ્લાં બે પ્રકરણોની વિવે સામગ્રી છે. વિષયની ગુરાર તથા તટા અને નિર્ભીક રજ્માત, પ્રવાહી શૈલી, આવશ્યક સંદર્ભોથી યુકત નિરૂપણ વગેરે આ ગ્રંથનાં મહત્ત્વનાં પાસાં છે. દિવ. પાણી જયંતભાઈ માનશાળ(૨૮-૧૨-૧૯૨૪): કવિ. જન્મ રાજકોટમાં. બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. ઇંગો નિસ-ટી.વી.ના વ્યવસાય. એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘ગુલમહોર’(૧૯૫૪) અને ‘મારપિચ્છ’(૧૯૬૫) મળ્યા છે. નિ.વા. For Personal & Private Use Only www.jainlibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy