SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પઢિયાર પ્રભુલાલ પ્રીતમલાલ, 'રાર': પરંપરાગત રોગનાં હજારેક પદોનો સંગ્રહ ‘રામવીણા’(૧૯૧૪)ન! કર્તા. કો.પ્ર. પણસારા આશારામ જભાઈ : પદ્યકૃતિ ‘સત્સંગપ્રકાશ : સંત સરજુદાસના ગૌલોકવાસ’(૧૯૧૧)ના કર્તા, ... પતંગનોનમની ચાંદુસ્તકો પત શું છે ૨૨. પતંગિયું ને ચંબલી : બાળસૃષ્ટિના યદચ્છાવિહારને આસ્વાદ્ય રૂપ આપનું કૃષ્ણલાલ શ્રીધરાણીનું પ્રસિદ્ધ ગીત. રાંટા પીલ: જુઓ, પગ મગનભાઈ ભૂધરભાઈ. પીલ ધનજીભાઈ એન. : જીવનચરિત્ર ધજાનામું’(૧૯૨૮)મા કર્તા. પથિક : જુઓ, દિવટિયા નરસિંહરાવ ભોળાના પથિક પરમાર : જુઓં, પરમાર જીવરાજભાઈ ગીગાભ ઈ. પદ્મ: જુઓ, માણેક કરસનદાસ નરસિંહ. પદ્મકાન્ત : ‘જાસૂસકથા’ માસિકમાં પ્રગટ થયેલી વાર્તાઓ ‘ધમકી’ (૧૯૬૨) તથા ‘ફાંસીઘરનું ભૂત’ન: કર્તા. ... પદ્મા (૫) : પ્રામ રાવળનો કળસાર કર્યો ઘેરો નળાઓમાં ફંટાંક ગીના છે, તે ફેટાં, છૂંદેખ મિકાળો અને લધુકાવ્યો છે. મુખ્યત્વે ઊચેતનાને કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ અને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ‘ઝાલાવાડી ધરતી' એમના વર્તનની ભૂમિને હું કરી નખિશખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ પાત્ર છે. ચંટો. પદ્મા તેને સુરેશ જોષીની ટૂંકીવાર્તામાં મૃત્યુ માટે હલને શણ વા પદ્માને વિસતિ ના નાયકન નવા કલ્પનશ્રેણીઓ વચ્ચે પ્રતીકાત્મકતાનું વાતાવરણ રચે છે. પદ્માવતાં માજી મહારાજ : પદ્યકૃતિ ‘ભકિતપોષણ’(૧૯૬૮) તથા ‘યમુનાજીનાં ૪૧ પદા’(૧૯૬૮)નાં કર્તા. ... પદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના પ્રશ્નના ઉંડ ય પુષોનું કષ્ણલાલ શ્રીધરાણીનું નાકર વિષ નરનારીનાં ઠેક, પરાક્રમ, ચેતત્વ અને કુકિંગમાન Jain Education International પરિવાર પ્રભુલાલ પ્રીતમલાલ – ૫ની જાણીતાં છે, તેથી એ પાત્ર!, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીન કાર્યમાં સાવ જ ન હું. મેીિ વનની જેમ વધીને એક સ્ત્રી તરીકે નિબંધ કરવાના છે શ, દ્મિનીને અંતરમાં આવા કઈ ઘાં બતાવ્યો તે તે કદાચ નિર્વાો ગણન આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી. નૃ.૫. પાચનાની ઐતિહાસિક ત્રાસના ૧૯કાર્યા; બેડામાં વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના કાર્ય કેશવ હર્ષદ ધ્રૂવે આપેલાં વ્યાખ્યાન, જે ૧૯૩૨માં પ્રસિદ્ધ થયા પછી ૧૯૭૫માં ફૉર્બસ ગુજરાતી સભા ારા પુન: પ્રતિષ્ઠત થયાં. ાચીનકાળથી સાહિત્યના માધ્યમ તરીકે પ્રચલિત પદ્યના અનેક માર્ગો છે, અને લક્ષમાં રાખી લેખકે નહીં તેથી માંડી વિ દેવ સુધીની પદ્યરચનાની મૌલિક વિચારણા કરી છે. ‘પદ્યની ઘટના', ‘પ્રકાશ', આખ્યાનકા, કાળ અને કાળકાય એમ કુલ પાંચ ‘વૃક્ષપાન’માં ના ગ્રંથ વાચાયેલા છે. ઉપરાંત પાચનન પ્રકાર’, 'વનવેલી’, ‘પૃથ્વીના ના’ ને પશુની સારી અને બીજા પ્રશ્નો’ જેવા બીજા ચાર લેખો પણ આ સાથે જોડવામાં આવ્યા છે. અત્યંત પરિશ્રમપૂર્વક તૈયાર થયેલા છંવિષયક આ અતિ મહત્ત્વનો પ્રમાણભૂત ગ્રેય છે. પનઘટ (૧૯૪૮): ‘સોરમ'ના, એમના 'ભીના કાનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂદ્ધ આવાને !”, ‘હિર આવાને ’, ‘કોણ ફરી બોલાવે', 'કોણ રોકે છે. કવાં મ ને વાહક ઊર્મિગીત, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું' જેવાં દીર્ઘ કાવ્યો તેમ જ થોડાંક રોચક સોનેટા આ સંગ્રહનું આકર્ષણ છે, ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે. ઘંટ, પનિયા જગુભાઈ લાલજીભાઈ ૬-૫-૧૯૩૮): નવલક્ય કાર્ડ, માટલ કાર. જન્મ વતન કચ્છ જિલ્લાના ભુજમાં. અભ્યાસ કોલેજના પ્રથમ વર્ષ સુધી. ગુજરાત રાજ્યના સમાજકલ્યાણ બોર્ડ સાથે ૧. ‘મનનાં મૃગજળ’(૧૯૭૩) અને ‘કામણગારો કાયર’(૧૯૭૬) એમની નવલક્યારો છે. સમરો વી બેઠો'(૧૯૮૬) એમનું ત્રિકાકી પ્રહસન છે. એમની કેટલીક વાર્તાઓ સામયિકોમાં પ્રાર થયેલી છે. ૮.ગા. પત્ની : ભાઈ અ ય એકમની ત્ર “અંત્રપૂરી નાવવા. પન કેશવ અને નર વચ્ચે ઘણાયમા રહેતી આ શિક્ષિત હરિજન કન્યાના ચિત્તનો આલેખ અહીં સરસ ઊપસ્યા છે. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્ યકોશ - ૨:૩૨૩ www.jainullbrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy