SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પટેલ રામભાઈ કાશીભાઈ -પટેલ રાવજીભાઈ મણિભાઈ ઉપસાવે છે, વિગ્રહમાં પ્રેમષયક રા સોનેરોનું તુચ્છ સંવેદનઅભિવ્યકિતની દૃષ્ટિએ ધ્યાનાકાંક છે. અછાંદસ કાવ્યોમાં પ્રકૃતિ સાથે કૃષિજીવનનું થયેલું આલેખને કલ્પનાની નવીનતાવાળું ને તાજગીભર્યું છે. ‘એક સામેરી મી'(૧૯૭૮), 'બ'(૧૯૭૯), 'સ્વર્ગના અગ્નિ’(૧૯૮૧) અને ‘અમૃતકુંભ’(૧૯૮૨) એમની નવલક્યાઓ છે. એક સોનેરી નદી'માં સૂર્યદેવ અને દેવું એક વાડીમાં રચાનું સાત-આઠ દિવસનું સાર્ધ વસંતના પ્રકૃતિ સાંઈના પરિવેશમાં આલેખા છે. નાયક નાયિકાની અાંકીને વ્યકત કરતી નિર્મળ પ્રીતિ અને તેમનો માનવપ્રેમ આ કૃતિની કેન્દ્રીય ઘના છે. એમાં ગદ્ય અનંત છતાં સજ્જ છે. વરાણ' નવલકથા ભાવનાપ્રધાન કૃતિ છે. એમાં નાયક સાકેત દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારને બચાવવા મ છે, એ સાને ગુડ્સની માનવનાનોય સંકોરે છે. ‘સ્વર્ગનો અગ્નિ'માં કલ્કિનો અવતાર ધરતો નાયક ઉત્સિતનો ના માટે નીકળ્યો છે અને મણકાતને પતિત કરતી વાસના ને ૬ ઘૃત્તિમાંથી માણસને બહાર લાવવા એ હિંસક બની જાય છે એવું માનક છે. 'અમૃત'માં વાસનાથી કિંમત નાયક પાપમુકિત માટે સંઘર્ષ કરે છે. આ ચારે કૃતિઓમાં નદી, પહાડ, સીમ, પ્રકૃતિનાં સમાન વર્ગનો એમની નાની મુદ્રા ઉપસાવે છે, તા એ સાથે એમના લેખનની એકવિધતા પણ દર્શાવે છે. મ.પ. પટેલ રામભાઈ કાશીબાઈ ૩-૧-૧૯૦૨) જીવનપરિત્રલેખક, જન્મ વર (જિ. ખેડાણમાં. બી.એસસી., બી.ડી. અધ્ય અભ્યાસ સહકારની લડતમાં, પરંતુ કૌંટુબિક સંયોગાને લીધે લગ્ન ડી ફરી અભ્યાસ, વશેની શૈક સંસ્થા સાથે સંલગ્ન, એમણે જીવનચરિત્ર ‘માનવતાની મૂર્તિ મગનભાઈ’(૧૯૬૩) આપ્યું છે. પટેલ રામભાઈ નાથાભાઈ : નવલકથા ‘પુષ્પવિત્ર્ય’- ભા. ૧ (૧૯૧૧)ના કર્તા, .. પટેલ રાવજી કાકાબાળ ૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરા માં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. આઢાં કાર્યમાં બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં —એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર' સાથે સંલગ્ન. મૃત્યુ પહેલાંના સાત-આઠ મહિના અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં, અમદાવાદમાં અવસાન. ગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો આવતા આ કવિની રચનામાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઇષિપવાની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાનો રમે છે. બાળક અને શબ્દ ૩૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International સાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાના લયની તરહો એનું મુખ્ય નાકીંગ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોની માં કાકાવ્યો પત વિત્ત કરનાં લાગણીનું ો આપાસ કરતાં સહજવૃતિનું ચંચદાંી વર્ગો નોખું તરી આવે છે. ક્યાંક કાઢના બંને સુ પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની રાજકતાને વેગ આપ્યો છે, કામના મારા કાવ્યસંગ્રહ 'અંગત' (૧૯૭૬)માં ‘આભાસી મૃત્યુનું ગીત”, “વહીવાલની યાદમાં', 'સંપ જેવી કેટલીક શથી ચનાઓનો સમાવેશે છે. ‘અશ્રુઘર’(૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકનો રોગમૃત્યુની કબચાને, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપુર્ણ મિલકતધી નિમાં એકદમ વિશિષ્ટ બન્યો છે. એમની ‘ઝંઝ’૧૯૬૩) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિ ગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલમાં નવલ રચાતી હોય એવા રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય – એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે અભિવ્યકત થવા માગે છે તેમાં સક્ષમ નીવડધાં છે. ‘વૃત્તિ અને વાન’(૧૯૩૭) રઘુવીર ચૌધરીનો આપે સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધુરી હેલી નવલકથા 'વૃત્તિ' અને અગિયાર ટુંકીવાનાંઓનો સમાવેશ ચો છે, 'વૃત્તિ'માં જાનવી અને નગરજીવનની ભૂમિકાની પછ ઊપસેલું ભાષાકર્મ આવાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચના રીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે, 'દોડી કેમેરા અને નાયક' રવી પ્રયોગશીલ વાર્તા કે ‘બિલકાકાના બીજા પગ' જેવી પ્રભાવક વાર્તા નોંધપાત્ર છે. માંટા, પટેલ રાવજીભાઈ મણિભાઈ (૧૮, ૨૦૧૯૬૨) : ચરિત્રકાર, જન્મ રાજિયા વિરા બેડામાં, એમના ઉત્તરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનના તેમ જ નિષ્ઠાવાન શિક્ષાક કરણાશંકર બર્ડનો મોટો ફાળો છે. દાણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ પતિ હતાં ગાંધીજીની માય આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. એમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે, ‘ગાંધીજીની સાધના’(૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસે ગયાનની નાની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિકા આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને સવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યકિતત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. 'બ્લ્યૂનઝરણાં' ભા. ૧, ૨ (૧૯૪૬, ૧૯૬૯) એમની વિશિષ્ટ કહી શકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૬૯૦૭થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી, દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy