SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પટેલ ડાહ્યાભાઈ પુરુષોત્તમ–પટેલ દેસાઈભાઈ નાથાભાઈ vમ વલસાડ જિલ્લાના નવસારીમાં. વતન નડિયાદ. એમ.એ. નડિયાદની મહિલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘હળવાં તીર' (૧૯૭૭), ‘તાનાં તીર' (૧૯૮૧) અને ‘વકવાણ' (૧૯૮૪) એમનાં હાસ્યકટાક્ષનાં પુસ્તક છે. ‘મગવું ગગન | ('૧૯૮૦) એમને કાવ્યસંગ્રહ છે. ૧૮.ગા. પટેલ તુલસીદાસ લક્ષ્મીદાસ : ‘અલિની બહાદુર મહારાજા માધવરાવ કફ મહાદજી 1િ1 એમનું ચરિત્ર તથા કારકીદિ' અને કર્નલ મેડીઝ ટેલરનું ચરિત્રના કતાં. નિ.વા. પટેલ ત્રિકમલાલ ડાહ્યાભાઇ : ‘અંબિકા ન ગાયા ગ્રહ (૧૮૯૨)ના કતાં, .િવા. પટેલ ત્રિભુવન ગંગાદારા: ‘ગુજરાતી શબ્દાં ગ્રહ (૧૯૭૬) મા કર્તા. .િવા. પટેલ ત્રિભુવનદારા ત્રિકમભાઈ : ‘શૂરા રાઠોડ •ાટકનાં ગામના ક. નિવા. વર પાશા, ખજા' (૧૯૨૪)ના પટેલ લંબક : નવલકથા “ કર્તા. ઘેડા', 'હઠીલા હમીર’, ‘મદા મહારાણી’ વગર કથા કૃતિઓ તથા ‘વાલા નામેરી’, ‘સત્યવાદી હરિશ્ચંદ', ‘ભકત પ્રહલાદ’, ‘મહારાજા ગાપીચંદ’, ‘મહાત્મા તુલસીદાસ’ વગેરે ચરિત્રાત્મક પુસ્તકના કર્તા. નિ.. પટેલ ડાહ્યાભાઈ પુત્તમ : ઈલાસુંદર નાટકમાં ગાયના', 'પ્રતાપી પ્રતાપ ન ટકતોગામના અન ‘માધવ મુકના નાટકનાં ગાયના'ના કર્તા. નિ.વા. પટેલ ડાહ્યાભાઈ બાબરદાસ : નવલકથાઓ ‘રદીપક' - ૧ (૧૯૧૮), 'કિમતી દુનિયા' (૧૯૧૪) અને ફેશનની ફિશિયારી’ ('t૯૨૧) તથા સંપાદિત પુસ્તક સ્વરાજ્યકીર્તનના કર્તા. નિ.વા. પટેલ ડાહ્યાભાઈ રામદાસ, ‘મલમ્' (૧૫-૧૧-૧૯૮૯) : વ. મુ બારાદ તાલુકાના અલારસા ગામમાં. પ્રાથમિક માધ્યમિક રાસાગ બારસદમાં. વડોદરાની ટ્રેનિંગ કોલેજમાંથી ૧૯૩૨માં ઉત્તમ પદની પદવી. ૧૯૩૨ થી શિક્ષક. એમની પાસેથી ગાંધીજીના જીવનપ્રસંગો અને સિદ્ધાંતા પદ્યમાં વર્ણવતાં પુસ્તક ‘ગાંધી-જીવનદર્શન' (૧૯૬૪), ‘ગાંધીનમજનમાળા’ અને ‘યુગચેતના અવતાર’ મળ્યાં છે. નિ.તા. પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, ‘નિર્ગુણ’, ‘બંધુ' (૧૮૭૪, ૨૨-૧૨-૧૯૨૬) : કવિ, વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. વતન મહેસાણા જિલ્લાનું વડનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા અમદાવાદમાં. પત્રકારત્વ અને લેખન એ મુખ્ય વ્યવસાય. ૧૯૬૩ -થી ૧૯૧૭ સુધી “ગુજરાતી પંચ' સાપ્તાહિકના ઉપતંત્રી. ‘સુંદરીસુબોધ’, ‘આર્યવાલ’, ‘વાર્તાવારિધિ સરસ્વતી’ એ સામયિકોના તંત્રીમંડળમાં. ચરોતર એજયુકેશન સોસાયટી તરફથી પ્રકાશિત ‘બાલમિત્રને પ્રારંભિક વર્ષોમાં ખીલવવામાં મદદ. છેલ્લાં વર્ષોમાં ‘કરછકેસરી’ પત્રના ઉપતંત્રી. અમદાવાદમાં ચાલતા બંધુ સમાજ સાથે સંકળાઈ એમણે પોતાની સાહિત્યરુચિ ખીલવી હતી. ‘હૃદયતરંગ' (૧૯૨૮) એ એમને પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. ‘રાંતાનના, સુવાસિની અને બીજી ટૂંકીવાર્તાઓ’ એમને વાર્તાસંગ્રહ છે. ‘વડનગરા કણબીની ઉત્પત્તિ' (૧૯૮૬) એમને પ્રકીર્ણ ગ્રંથ છે; તો સંસારમાં સ્ત્રીની પદવી' (૧૯૬૭), “સામાજિક સેવાના સન્માર્ગ' (૧૯૫૪), ‘આગળ ધસા' (૧૯૨૦) વગેરે એમને અનૂદિત ગ્રંથ છે. ૪.ગા. પટેલ ડાહ્યાભાઈ સોમાભાઈ (૯-૧-૧૯૪૭) : કવિ. જન્મ સાબરકાંઠાના મિયાપુરમાં. એમ.એ., બી.એડ. શ્રી એમ. પી. શાહ હાઈસ્કૂલ, જિતપુરમાં આચાર્ય. ‘ઇખિત' (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહ છે. ચં.ટા. પટેલ તરુલતા નંદુભાઈ (૧૦-૧૦-૧૯૩૪) : હાયલેખક, કવિ. પટેલ દાદુભાઈ: પ્રવાસકથા ‘પૂરોપની વાટેથી' (૧૯૫૫)ના કતાં. પટેલ દીપકકુમાર મંગળભાઈ, ‘દીપક કાશીપુરિયા' (૯ ૭ ૧૯૪૨) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, ચરિત્રલેખક. જન્મ વડોદરામાં. ૧૯૬૬માં મૅટ્રિક. ૧૯૮૪ માં ગુજરાતી વિષયમાં એમ.એ. સરદાર પટેલ હાઈસ્કૂલ, નડિયાદમાં શિક્ષક. અમારી નવલકથાઓ ‘મિલન એક યુગ પછીનું(૧૯૭૫), “કાંટાળી કેડી, રૂપાળાં ફૂલ' (૧૯૭૯) અને 'પૂર ઉમટયાં પ્રણયનાં’ (૧૯૮૧); વાર્તાસંગ્રહ ‘રૂપાળી માછલીઓનાં મન (૧૯૭૪); કાવ્યસંગ્રહ ‘ભીનું નગર' (૧૯૭૭) અને “માતી' (૧૯૮૪) તથા જીવનચરિત્ર ‘સ્વામી સહજાનંદ' (૧૯૬૮) આપ્યાં છે. આ ઉપરાંત કેટલીક બાધક પુસ્તિકાઓ પણ એમની પાસેથી મળી છે. પટેલ દુલભાઈ : નાટક “ચાર ચટક' (૧૯૨૮)ના કતાં. પટેલ દેવેન્દ્ર : નલકથા બેબી' (૧૯૭૯)ના કર્તા. પટેલ દેસાઈભાઈ નાથાભાઈ : જીવનચરિત્રા ‘પ્રેમાવતાર ઈશું' (૧૯૫૨), 'સંત વિનોબા' (૧૯૫૩), 'કરુણાશંકર : શિક્ષકવિભૂતિ’ (૧૯૬૧) અને ‘ગૌતમબુદ્ધની જીવનરેખા’ ઉપરાંત આરોગ્યસંબંધિત પુસ્તિકાઓ ‘માનવીનું આરોગ્ય' (૧૯૪૦) અને 'માત ૩૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy