________________
ટર્નર રેલ્ફ લિલી – ટોપીવાળા ચંદ્રકાન્ત મ્રુતલાલ
ટર્નર રેંજુ લિલી : પ્રસિદ્ધ ભાષાવિદ, એમણે 'કમ્પેરટિવ એરિમાલૅજિકલ ડિક્શનરી ઑવ ઇન્ડો આર્યન' ઉપરાંત 'કમ્પેરેટિવ ઍન્ડ એટિમોલĂોજિકલ ડિક્શનરી ઑવ નેપાલ” (૧૯૩૧) તેમ જ ઇસમ પ્રોબ્લેમ્સ ઑવ સાઉન્ડ ચેન્જર ઇન ઇન્ડો સ્વાર્થને વા ગ્રંથો આપ્યા છે.
ચં.ટા.
ટંકારવી અઝીઝ : વાર્તા લીલાછમ સ્પર્ધા'(૧૮૩૭ના કર્તા,
2.2.6.
ટાઇમટેબલ : જ્યોતીન્દ્ર દવેનો હાસ્યનિબંધ, વનની અનિશ્ચિતતા અને ટાઈમટેબલ બનાવવામાં તેમ જ એનું અનુસરણ કરવામાં પડતા દુ:ખનેં અહીં નર્મમર્મ દ્વારા લક્ષ્ય કરાયાં છે.
રાંટો.
ટાંક કર્મસિંહ (૧૯૧૩): કવિ. જન્મ સિનપુરા (કચ્છ)માં વ્યાવસાયિક પ્રવૃત્તિ નૂતન વણી મંડળમાં
એણે કાળ પણ પરવર્ણન' આપેલા છે,
ટાંક જયંત : વિદ્યાર્થીજીવન દરમ્યાન લખેલી છ નલિકાઓના સંગ્રહ 'ગરીબની દુનિયામાં ગામડાના જીવનની વાસ્તવિક પરિસ્થિતિનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં વાર્તા કરતાં સમાજ-જીવનનાં ચિત્રા વિશેષ મળે છે.
2.2.2.
નિ.વા.
ટીંક વજુભાઈ માધવજી ૧૮-૮-૧૯૧૫,૩૩-૧૨-૧૯૮૦): નાબકાર, વિવેચક, વાર્તાકાર, પ્રવાસપાāખ, ૧૯૩૩માં મિક, ૧૯૩૬માં ડિપ્લામા, સિવિલ ઍન્જિનિયરિંગ, ૧૯૩૬થી ૧૯૪૫ સુધી ભાવનગર, અમદાવાદ, બનારસ વગેરે સ્થળે ઇજનેર. ૧૯૪૬થી સુરતમાં આર્કિટેકટ એન્જિનિયર તરીકે સ્વતંત્ર વસાય. નાલ ભિનય, દિગ્દર્શન અને નિર્માણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત સુતમાં અવસાન.
એમણે ઐતિહાસિક ત્રિઅંકી નાટક ‘વૈભવનાં વિષ’ (૧૯૫૭); સામાજિક ત્રિઅંકી નાટકો ‘ઝાંઝવાનાં જળ’(૧૯૬૧), ‘કંઠારનાં છેરું' (૧૯૬૪), 'નગરવિંદની (૧૯૭૨); એકાંકીસંગ્રહો અંતમાં પારખાં’ (૧૯૫૫), ‘નૅફા મારચે’(૧૯૬૩), ‘રમતાં રૂપ’(૧૯૬૯) અને ‘રૂપકિરણ’ (૧૯૬૯); અઢાર વાર્તાઓનો સંગ્રહ ‘સેતુ અને સરિતા’(૧૯૬૧), સોળ વાર્તાઓનો સંગ્રહ 'સરત તથા નાટ્યરૂપાંતરો ‘પ્રણયનાં પૂર’(૧૯૫૨), ‘નાટયવિહાર’(૧૯૫૮) અને ‘નરબંકા’(૧૯૫૩) આપ્યાં છે.
આ ઉપરાંત એમણે ‘ગ્રંથ’ માસિકમાં વર્ષો સુધી ગુજરાતી નાટકોની સમીક્ષાઓ; સેમ્યુઅલ બેટ, લૂઈ પિરાન્દલો, આયર્નેસ્કો, થાક અને સાર્જ જેવા વિદેશી નાવિદો વિશેના પરિચયલેખો તેમ જ નાટબલેખનની વિવિધ પાઓને સ્પર્શતા અભ્યાસવેખે લખ્યાં છે. એમની મેરિકા-પ્રવાસની કથા પા દેશની યાત્રાએ ૧૯૭૫માં ‘ગુજ્જીત મિત્રમાં પ્રેમ પ્રગટ થઈ હતી.
૨.ર.દ.
ટિસડોલ : ‘ગુજરાતી વ્યાકરણ’(૧૮૯૨)ના કર્તા,
૧૨: ગુજરાતી સાડત્યકોશ - ૨
Jain Education International
૨.ર.દ.
ટેલર જોસેફ વાન સામરન (જુલાઈ ૧૮૨૦,૧૮૮૧): વ્યાકરણકાર, કોશકાર. જન્મ દક્ષિણે મહારાષ્ટ્રનો બેલગામમાં. પિતાનું નામ જોસેફ ટેલર. સેરેન ટેલરે ઈંગ્લૅન્ડના ઈસેક્સ પરગણામાં આવેલા ઓન્ગરની નિશાળમાં થોડાં વર્ષ અભ્યાસ કર્યા. ૧૮૪૩ માં ગ્લાસગાના શાળામંડળની બી.એ.ની ઉપાધિ મેળવી. ત્યારેબાદ હિન્દુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મોપદેશક, સ્કોટલૅન્ડના ઍડનબરો નગરમાં અવસાન.
એમનું ‘ગુજરાતી ભાષાનું વધુ વ્યાકરણ (૧૮૬૩) ટિસોલના પહેલા ગુજરાતી વ્યાકરણ પછીનું મહત્ત્વનું વ્યાકરણ છે. એમણે વ્રજલાલ શાસ્ત્રીની સહાયથી ‘ધાતુસંગ્રહ’(૧૮૭૦) પણ આપ્યો છે. ‘ઈશ્વરસ્તુતિનાં પદો’(૧૮૬૭), ‘કાવ્યાર્પણ’(૧૮૭૭), 'કારને લગતા પ્રર્વબોધ' વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
ચૂંટો.
ટોપીવાળા ચંદ્રકાન્ત ભૂતાવ: (૭-૮-૧૯૩૬) કવિ, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલે માંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૮૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ. માધવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાદાદની નવધ્વન આફ્રી એન્ડ કોમર્સ કોલેજમાં જોડાવા ૧૯૭૯થી ૧૯૪૪ સુધી હું જે કોંગ્રેજના આચાર્ય. ૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક. ૧૯૮૭માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસ.
‘મહેરામણ’(૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાન્ત તારી રાણી’(૧૯૭૧)માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યકિતમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; તા ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮) ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે. ‘બ્લૉક ફોરેસ્ટ’(૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતા કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો ‘અપરિચિત ઞ અપરિચિત વ’(૧૯૭૫) એમના વિવેચનસંગ્રહ છે. ‘હદ પારના હંસ અને આલ્બટ્રોસ’(૧૯૭૫) -માં ફ઼ેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરો લઘુપ્રબંધ છે. ‘મધ્યમાલા’ (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી મૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. ‘પ્રતિભાષાનું કવચ’(૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી વિકસેલી ભાષાવિજ્ઞાનગી, સંરચનાગતી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. ‘સંસર્જના ત્મક કાવ્યવિજ્ઞાન’ (૧૯૮૫) નોંમ ચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપકરણ કિરણો પાસે કાળનો વિચલન સિદ્ધાંત આપતા એમનો શોધપ્રબંધ છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કાશ' (અન્ય સાથે, ૧૯૮૬), 'વિશિષ્ટ સાવિન્ય સંજ્ઞા કોમ' (૯૮૮) પણ એમણે આપ્યા છે.
એમના અનુવાદ-ગ્રંથામાં બૅકેટની અણુનવલ ‘કલ્પા કે
For Personal & Private Use Only
www.jainelibbrary.org