SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગોહિલ દિલીપ ભીખુભાઈ (૧૨-૧૧-૧૯૩૫) : નવલકથાકાર. જન્મસ્થળ ભાવનગર. ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય આપે એમ.એ. અને ૧૯૬૫માં બી.એડ. રાજકોટમાં શિક્ષક. ‘સવિતા’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થયેલી નવલકથા ‘સૌભાગ્યલક્ષમી' તથા 'વાસનાનાં વણ' એમના નામે છે. નિર વાર્તાકાર, ગાહિલ ધીરસિહ વહેરાભાઈ (૨૦-૧૧-૧૮૪૪, −) : ગીતકાર. જન્મ સેનગઢ તાલુકાના આલમપુરમાં. અભ્યાસ ઘરે જ કર્યા ક્ષત્રિયમિત્ર'ના તંત્રી, ‘જેલ અને સતી તોરલ’(૧૯૧૯), ‘સતી ઊજળી અને મેહ જેવો'(૧૯૫૯), 'પૂરી અને કરાયેલ’(૧૯૨૦), ગોહિલ વંશના હમીરજીનું ઐતિહાસિક ચરિત્ર રજૂ કરતું ‘ગોહિલ વીર હમીરજી’ (૧૯૨૧), ‘સુણી અને મેયાર’(૧૯૨૦), ‘નાગમતી’(૧૯૨૧), ‘કાઠિયાવાડની પ્રેમકથાઓ’(૧૯૨૨), ‘રા’માંડલિક’ (૧૯૨૩), દૂહા, કામણ-ઢમણ-ચમત્કારોથી સભર લોકભાષાનાં પઘો અને અદ્ભુતરસર્યુકત કથા ‘રા’નવઘણ’(૧૯૨૭), પ્રેમ, શૌર્ય,વફાદારી, ધર્મ વગેરેની રસાળ શૈલીમાં લખાયેલી સચિત્ર વાર્તાઓના સંગ્રહ "કિયાવાડની દંતકથાનો'(૧૯૨૯), વામને જડી રાખતી શૈલીમાં લખાયેલું ચરિત્ર મેવાડના સિંહ યને મહાણા પ્રતાપ (૧૯૩૬), ક્ષત્રિયાને સંબોધીને લખાયેલાં વસ્ત્ર, વાળ વગેરે સ્વરૂપે વીરરસથી ભરપૂર કાવ્યોનો સંગ્રહ 'ત્રિય સંગીત શ્રેણી' (૧૯૫૨), બાબિયાને સંધ્યા, પૂજા વગેરે વિષે માર્ગદર્શન આપના ગ્રંથ 'ક્ષત્રિય વર્તન સંધ્યા’(૧૫) વગેરે સચોટ સંવાદવાળો સાડીસત્ર શૈલીમાં લખાયેલી હુમની ગદ્યપદ્યકૃતિઓ છે. પ.માં. ગાહિલ નાથાભાઈ ઉકાભાઈ (૧૫-૧૨-૧૯૪૪); વિવેચક. જન્મ સીલાદરમાં, ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ૧૯૪૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કેશાદની આર્ટ્સ-કોમર્સ કોલેજમાં અધ્યાપક. ‘સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ’(૧૯૮૭) એમના શોધનિબંધ છે. એના પગ ખંડમાં હરિજનોનું સામાજિક જીવન, નિજારપંથ, ભજનવાણી, રહસ્યતત્ત્વ વગેરે વિશે ચર્ચા છે; જયારે બીજા ખંડમાં એકવીસ કવિઓનાં પદાના સંચય છે. ાંટો. ગોહિલ પ્ર લાઇસાજી પ્રતાપસિંહજી, રાજહંસ'(૩૧-૩-૧૯૧૧, ૧-૪-૧૯૬૬): લાઠીના રાજવી. એમણે ‘રામપ્રજ્ઞાભિનિષ્ક્રમણ’(૧૯૪૬) તથા ‘ગાકુલેશ’, ‘રાસેશ', 'મધુરેશ', 'દ્વારિકેશ', 'ગીનેશ' અને 'વોગેશ' જેવા શીર્ષકો તળે છ ખંડમાં વિભાજિત ‘યોગેશ્વરકૃષ્ણ’(૧૯૪૭) જેવાં ચરિત્રા આપ્યાં છે; તો ‘નિત્યપ્રિયા’(૧૯૪૪), ‘મધુપ’(૧૯૪૪), ‘મંદીનો રંગ’(૧૯૪૪), ‘રૂપલાલસા’(૧૯૪૬) તથા ‘દિગ્ધર’(૧૯૪૭) જેવી ડોલનશૈલીનું અનુકરણ કરીને મેલી નવવક્તાઓ આપી છે. આ સિવાય રાસ રમણમ'(૧૯૪૬), 'ત્રણ ટૂંકી વાર્તાઓ' Jain Education International ગોહિલ દિલીપ ભીખુભાઈ – ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી (૧૯૪૭) અને કથાકાવ્ય ‘રાજવાસંતી’(૧૯૪૭) વગેરે કૃતિઓ પણ એમની પાસેથી મળે છે. ૨.ર.દ. ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી(૨૬-૪-૧૮૭૫,-) : ભાવનગરના મહારાજા. નવ વર્ષની વયે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ. કોલ્હાપુરના મહારાજા સાથે ધારવાડમાં સાડા-ત્રણ વર્ષ આગળ અભ્યાસ. ૧૮૯૦માં ઉત્તર હિંદમાં અને ૧૮૯૧માં દક્ષિણ હિંદમાં પ્રવાસ. ૧૯૦૪માં ભાવનગર લેન્સર્સના કમાન્ડન્ટ, ૧૮૯૬માં ગાદીનશીન. ‘સંગીત ઇલિયડ’– સર્ગ ૧-૨-૩ ઉપરાંત ‘સંગીતમાલા’– પ્રથમ ગુચ્છ, દ્રિતીય ગુચ્છ, તૃતીય ગુચ્છ, ‘સંગીત નીતિવિનોદ’, ‘સંગીત બાલેાપદેશ' વગેરે ગ્રંથા એમના નામે છે. ચંટો. ગોહિલ ભીખુભાઈ રાઘુભાઈ (-, ૬-૪-૧૯૮૧): જન્મ સુરેન્દ્રનગરમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. વ્યવસાયે શિક્ષક. એમણે મીરાંબાઈના ચમત્કારોને કેન્દ્રસ્થાને રાખી કિશારો માટે લખાયેલી કૃતિ મીરાં દરની લાડલી" તેમ જ અનુદિત કૃતિ ‘ગંગાલહરી'(૧૯૪૨) આપી છે. કૌ.બ્ર. બેલિ મહેન્દ્ર મગનલાલ (૭-૨-૧૯૪૭): કવિ, સંપાદક. એમની પાસેથી કાવ્યસંગ્રહો અ. ન’(૧૯૩૩) અન ‘કાવ્યગુર્જરી’; સંપાદિત પુસ્તકો ‘પ્રેરણા’, ‘સવારના સૂરજને પૂછે’ (અન્ય સાથે, ૧૯૭૯), ‘ભાવ-સુમન’ અને ‘ગઝલ-ઝલ’ તેમ જ અનૂદિત પુસ્તક 'શેઃ મોર્નિંગ દિલ્હી' મળ્યાં છે. [... ગોહિલ લાલજી મૂળજી : લયમાધુર્યને કારણે મનોહર બનેલાં પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રો કાવ્યકાન્તા'(૧૯૫૦)ના કર્યાં. નવે ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી' (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૩૬): કવિ, પ્રવાસલેખક, જન્મ લાઠી (જિ, અમરેલી)ન રાજકુટુંબમાં, ૧૯૮૨થી ૧૯૯૦ સુધી રાજકોટની ચકમાર કોલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખની તક્લીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલેશાને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું, દરમિયાન ૧૮૮૯માં રોહા (કચ્છ)નાં રાજ્બ (રમા) ના કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ કરવા એમને ૧૯૯૫માં ઘડી સંસ્થાનનું ચપદ સોંપાયું. રમ સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શાભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખૂબભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને તે એમણે ૧૯૪૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ વિવે પ્રાસ ધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શકયા. છેવટે For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૦૭ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy