SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ યજુર્વેદ વાત શુકલ યજુર્ અગર વાજસનેયી સંહિતામાં ૪૦ શીખવેલી હોવાથી આ વિદ્યાનું નામ શુકલ પણ અધ્યાય, ૩૦૩ અનુવાક અને ૧૯૭૫ કંડિકા છે. પડ્યું. યજુર્વેદની આ બે સંહિતા શી રીતે જુદી પડી યાજ્ઞવલ્કય સૂર્યની પાસેથી આ વિદ્યા મેળવ્યાની એ જણાયું નથી. યાજ્ઞવલ્કયે પ્રચલિત પદ્ધતિથી વાત ઘણું જૂની છે, પૌરાણિક કાળની પહેલાની વિરુદ્ધ મત પ્રવર્તાવી જુદી પાડી હશે. વખતે એણે છે કેમકે પુરાણમાં આ હકીક્ત વર્ણવી છે. વૈયાજુદી નહિ પાડી હેય, પણ એ મતભેદને લઈને તે કરણી કાત્યાયને એ વાત લખી છે. વધારે બંધજુદી પડી હશે. અને સંહિતાના અનુયાયીઓ બેસતી વાત તે એ છે કે યાજ્ઞવલકથ વાજસનીને એકબીજા પ્રતિ ઘણી વિરુદ્ધતા રાખે છે અને જુદા વંશજ હોવાથી એના પિતાના નામ ઉપરથી જુદા ધર્મના મતાનુયાયીઓ માફક તકરાર કરે છે. વાજસનેયી અને વાસ્કના શિષ્ય તિત્તિરી ઉપરથી સમય જતાં પાછલા કાળમાં આ વિરુદ્ધતાનું કારણ ૌત્તરી નામ પડયું હશે. યજદને સમર્થ અભ્યાસી દર્શાવતી આખ્યાયિકા ઉત્પન્ન થઈ છે. વિષ્ણુ અને વેબર કહે છે કે પુરાવોમાં વર્ણવેલી આ વાત ગમે વાયુપુરાણમાં એ વાત આપેલી છે. એટલી અસંભાવ્ય જણાતી હોય, પણ આ વાતમાં વૈશંપાયને પિતાના શિષ્ય યાજ્ઞવલ્કયને યજુરની આંતરિક રહસ્ય સમાયેલું છે. કૃષ્ણ યજુર્વેદ જુદી જુદી ૨૭ શાખા શીખવી હતી. એક અનિયમિત છૂટી છૂટી બાબતના ખીચડા જેવા વખત વૈશંપાયને પોતાના ભાણેજને સહેજ લાત છે. વેબર પોતે તૈત્તરીય નામ યાસ્કના શિષ્ય તિતિર મારતાં ભાણેજનું મૃત્યુ થયું અને એને બ્રહ્મહત્યા ઋષિ પરથી પડયું હોવું જોઈએ એમ માને છે. લાગી. એણે પોતાના શિષ્યોને પિતાની આ હત્યાને ગેસ્ટકરને અભિપ્રાય છે કે મંત્ર અને બ્રાહ્મણ અંગે પ્રાયશ્ચિત્તમાં વિધાન કરવાની આજ્ઞા કરી. અનિયમિત સેળભેળ હેવાથી પણું કૃષ્ણયજુરમાં યાજ્ઞવલ્કયે આ વિધાન કરવામાં સામેલ થવાની આમ ખીચડા જેવું જણાય છે. એમાં માત્ર અને ના કહી. આથી ગુરુ-શિષ્ય વચ્ચે તકરાર થઈ. બ્રાહ્મણને ભેદ જણાતું નથી. શુકલ યજુર્વેદમાં વૈશંપાયને ક્રોધવશ થઈને યાજ્ઞવલક્યને કહ્યું કે તું આ ખામી સુધારી લીધી છે. આ ઉપરથી તે કાળે મારી પાસે શીખ્યો હોય એ બધી વિદ્યા પાછી યજુર્વેદને સુધારો કરીને તેમાં તત્કાલીન પ્રચલિત આપી દે. યાજ્ઞવલ્કયે પણ એવી જ રીતે ક્રોધ કરીને કલ્પનાઓ, જ્ઞાન અને વિધાનની નિયમસર ગોઠવણ તેની પાસે શીખેલે યર્જુવેદ એકી કાઢયે. કરી છે. ઓકતાં લેહીથી મિશ્રિત યજુર જમીન પર યજુર્વેદ યજુર્વેદને મૂર્તિમાન દેવ. પડયો. બીજા શિષ્યોએ તેતરનાં રૂપ ધારણ કરીને પતિ બ્રહ્મદેવના માનસપુત્રોમાં એક | ભાગ ૪ ઓકી કાઢેલી વિદ્યા ચણી લીધી. આ કારણથી ૪૦ અ૦ ૮. એ ઓકી કાઢેલી વિદ્યા તરીય અગર કૃષ્ણ કહેવાઈ. યતિ (૨) વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક | વિદ્યા પાછી આપી દઈને યાજ્ઞવલક્ય ત્યાંથી દિલ- ભાર૦ અનુ૦૭-૫૮. ગીર થઈને નીકળી પડયો. એણે સૂર્યની ઉપાસના વતિ (૩) સમવંશી આયુપુત્ર નહુષ રાજાના છ કરીને જબરું તપ કર્યું. સૂર્ય પ્રસન્ન થઈને પુત્રોમાં મેટ. આ વિરક્ત હતા. તે ભાર આ૦ વૈશંપાયનને પણ ખબર નહતી એવા યજુન્ને ૬૮-૩૩. તેને શીખવ્યા. સૂર્ય ઘડાનું (વાજિન) રૂપ થ૬ સોમવંશી આયુપુત્ર યયાતિ રાજાને દેવયાનીલઈને યાજ્ઞવલ્કયને આ મન્ને શીખવ્યા હતા. આ ની કુખે થયેલા બે પુત્રોમાંને માટે. આ સર્વ નવી શાખાના અધ્યાપકે જાતે વાજિન કહેવાતા યાદવોને મૂળ પુરુષ હતો. આ પિતા (યયાતિ)ની અને સંહિતાનું નામ વાજસનેયી પડવું. સૂર્ય વૃદ્ધાવસ્થા જે હેતુથી લીધી નહિ, તે જોતાં
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy