SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મુચુકુન્દ મુદગલ મુચકન્દ સર્યવંશી ઇક્ષાકકલત્પન્ન માંધાતા નામના અંડક અથર્વવેદોપનિષત. રાજાને બિંદુમતીથી થયેલા ત્રણ પુત્રોમાંને કનિષ્ઠ. મુડદેવાંગ એક સર્પ / ભાર આ૦ ૧૫-૧૭. આ તેના પિતાના જેવો જ પરાક્રમી હોવાથી, દેવ મુદ દક્ષકન્યા તુષ્ટિ અને ધર્મ ઋષિને પુત્ર / ભાગ અને દૈત્યોનું યુદ્ધ થતાં, દેવો તેને સહાય માટે ૪–૧–૫૧. બેલાવી ગયા હતા. પછીથી દેને જય થઈ યુદ્ધ મુદિત દશરથિ રામની સભામાં એક સેવક. સમાપ્ત થયું, એટલે એના ઉપર પ્રસન્ન થઈ મોક્ષ મુદુગર સપવિશેષ. | ભાર આ૦ ૫૭–૧૦. સિવાય, જે જોઈતું હોય તે માગી લેવાની દેએ મુંગરપર્ણક સવિશેષ / ભાર૦ ઉ૦ ૧૧૩–૧૩. આજ્ઞા કરી. તે ઉપરથી, પૃથ્વી પરને પિતાને પરિવાર મુદગરપિંડક સપવિશેષ ભાર આ૦ ૩૫–૯. અને રાજ્ય નષ્ટ થયેલાં જોઈ, અને યુદ્ધથી શ્રમિત મુદ્દગલ એક બ્રહ્મર્ષિ (૨. અત્રિ શબ્દ જુઓ.) થયેલ હતા માટે, એણે “મને નિદ્રા લેવા માટે એક મુદ્દગલ (૨) અંગિરસ કુલોત્પન્ન કુરુક્ષેત્રમાં રહેતા શાંત સ્થળ, નિદ્રાભંગ કરનારને મારી દષ્ટિપાત થતાં એક બ્રાહ્મણ. આ શીલ છવૃત્તિ (વીણું વણને જ મૃત્યુ, અને લાગતું જ મને વિષણુદર્શન થાય, એકઠા કરેલા દાણ) ઉપર નિર્વાહ કરનારા હેઈ, આટલું માગ્યું. તે પ્રમાણે અને નિદ્રા લેવા માટે ઈદ્રિયનિગ્રહી અને ધર્માત્મા હતે. આવી રીતે એક પર્વતની ગુફા બતાવીને ઇતર વરને માટે તથાસ્તુ પ્રાપ્ત કરેલા અન્નમાંથી જ બ્રાહ્મણને અન્નદાના કહ્યું. મુચુકુંદ જે ગુફામાં સૂતા હતા તે પર્વત કયે, કરતા હતા. એકદા દુર્વાસા ઋષિએ આની પાસે અને એણે નિદ્રા કયારે લીધી તે જણાતું નથી. પરંતુ આવી અન્ન માગ્યું કે તેણે આપ્યું. પરંતુ તે વંશાવળી પ્રમાણે એ દશરથિ રામની પહેલાંને બધુંયે અન ભક્ષણ કરી ગયા. આ પ્રમાણે પાંચ એકતાળીસમે પૂર્વજ હતું, માટે તેણે ચાલુ વેળા દુર્વાસા તૃપ્ત થયા. તેથી તેમણે આને તું મન્વન્તરના નવમા-દસમા પર્યયમાં નિદ્રા લીધી એવું ઉત્તમ લેકમાં ગમન કર, એવો આશીર્વાદ આપે. જણાય છે. - તત્કાળ ત્યાં વિમાન પ્રાપ્ત થયું અને દેવદૂતે આને પછી અઠ્ઠાવીસમ પર્યાય શરૂ થતાં દ્વાપરના અંતને કહ્યું કે હે બ્રાહ્મણ, આ વિમાનમાં આરોહણ કર. માં કૃષ્ણાવતાર થયો. તે વેળાએ કાળયવન કૃષ્ણ ઉપર તે કાળે આણે દેવદૂતને પૂછ્યું કે સ્વર્ગમાં ગુણ ચડી આવતાં, કૃષ્ણ પોતે પરાજય પામ્યાને ડોળ અને દોષ શા શા છે તે મને કહે. દેવદૂતે ગુણનું કર્યો અને જે તે પૂઠે પડે છે, જાણી જોઈને વર્ણન કર્યા પછી એણે દેષ સંબંધે એવું કહ્યું નાસતાં નાસતાં મુચુકુંદની ગુફામાં પ્રવેશ કર્યો અને કે પુરય ક્ષીણ થતાં પ્રાણીને ત્યાંથી પુનઃ મૃત્યુકાળયવનને આની પાસે વધ કરાવ્યું. (કાળયવન લેકમાં આવવું પડે છે. આવાં દેવદૂતનાં વચન શબ્દ જુઓ.) / ભાગ૧૦ ૪૦ ૫૦ ૫૧-પર; સાંભળી પુનઃ આણે બ્રહ્મલોકાદિ સ્થાનની સ્થિતિ વિષ્ણ૦ ૫–૨૩; હરિવં૦ ૨–૫૭. વિષે પૂછ્યું. તેણે ઉત્તર આપ્યો કે સ્વર્ગલેક મુજ દૈતવનમાં પાંડવો હતા ત્યારે તેમની સાથે હતા કરતાં ત્યાં અપાર સુખ છે અને પ્રાયઃ પતનભીતિ તે એક ઋષિ. છે જ નહિ; કારણ કે તે સ્થાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય મુજકેતુ પાંડવોને મિત્ર, એક રાજા. વિના કોઈને પ્રાપ્ત થતું નથી; પરંત કવચિત્ મુંજવટ દૈતવનમાંનું એક તીર્થ. કવચિત એ દોષ ત્યાં પણ નજરે પડે છે. (જયમુંજવાન એક પર્વત. / અશ્વ૦ ૮-૧, વિજય શબ્દ જુઓ.) ત્યારે આણે દેવદૂતને કહ્યું મુંડા ચંડ દૈત્યને કનિષ્ઠ ભાઈ. (ચંડમુંડ શબ્દ જુઓ.) કે જો આમ જ છે, તે તું વિમાન પાછું લઈ જા. મુંડ (૨) ભારતવષીય એક દેશ. મારે એ લેકમાં આવવું નથી. જ્યાં ગયા પછી મુંડ (૩) મુંડક શબ્દ જુએ. પાછું આવવાનું ન હોય ત્યાં જવું એવી મારી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy