SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભીષ્મ ભીમ સંતનુએ ઘણુ કાળ પર્યત સત્યવતીને ઉપભોગ ધૃતરાષ્ટ્ર જન્માંધ હોવાથી ભીષ્મ પાંડુને રાજ્ય પર કર્યો ને તેને સત્યવતીની કુખે ચિત્રાંગદ અને બેસાડો, અને ગાંધાર દેશાધિપતિ સુબળ રાજાની કન્યા વિચિત્રવીર્ય એવા બે પુત્ર પણ થયા. તે ચેડા ગાંધારીને ધૃતરાષ્ટ્રની સ્ત્રી કરી આપી. અને પાંડુને મોટા થયા એટલામાં શંતનુ રાજા સ્વર્ગવાસી થયે. એક કુંતિભોજ રાજાની કન્યા કુંતી (પૃથા) અને તે વેળા ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે ચિત્રાંગદને બીજી મદ્રદેશાધિપતિની કન્યા માદ્રી એવી બે સ્ત્રીઓ ગાદી પર બેસાડી પોતે સર્વ રાજ્ય સંભાળતા હતા. કરી આપી. તેમાંથી ધૃતરાષ્ટ્રને દુર્યોધનાદિ સો આ ચિત્રાંગદ ચિત્રાંગદ નામના ગંધર્વ સાથે યુદ્ધ પુત્ર અને એક પુત્રી થઈ, અને પાંડુને યુધિષ્ઠિરાદિ કરતાં તેને હાથે મરણ પામ્યો. | ભાર૦ આદિ પાંચ પુત્રો થયા. પછી કાંઈક કાળે પાંડુ મરણ અ૦ ૧૦૧૦આથી ભીષ્મ વિચિત્રવીર્યને ગાદી પર પામવાથી, મુખ્ય રાજાને ઠેકાણે ભીખે ધૃતરાષ્ટ્રને બેસાડ્યો; અને સ્વયંવરમાંની હરણ કરી આણેલી જ સ્થા, અને ધાર્તરાષ્ટ્ર અને પાંડવોને વિદ્યાકાશી રાજાની ત્રણ કન્યાઓમાંથી અંબા પાછી ગઈ દિમાં પ્રવીણ કરી, યુધિષ્ઠિર તેને ઉત્તમ જણાયાથી એટલે અંબિકા અને અંબાલિકા એ બન્નેને તેની તેને વૌવરાજય આપી પોતે સ્વસ્થ બેઠે. સાથે પરણાવી. (અંબા પાછી ગઈ તે વૃત્તાંત સાર આ પ્રમાણે ભીખે યથાસ્થિત સર્વ વ્યવસ્થા પાંચમો અંબા શબ્દ જુએ.) કરી, છતાં ધૃતરાષ્ટ્રના પુત્ર એક એકથી અધિક દુષ્ટ વિચિત્રવીર્ય, ભીષ્મની અનુમતી લઈ ઉત્તમ નીકળવાથી તે પાંડવોને દ્વેષ કરવા લાગ્યા. તે એવી પ્રકારે રાજ્ય કરતા હતા. તેની બન્ને સ્ત્રીઓ તરુણ, રીતે કે તેમણે ભીમને વિષ ખવડાવી પાણીમાં સુંદર અને પતિને સાનુકૂળ હોવાથી અ૫ વયમાં ડુબાડયો. તેમાંથી તે બધે જોઈને તે સર્વને લાક્ષાજ તેને રાજ્યમાં નામનો રોગ થયો. અને સંતતિ ગૃહમાં બાળી નાખવાનો વિચાર કર્યો. તેમાંથી પણ વગર તેનું મૃત્યુ થયું. / ભાર૦ આદિ. અ૦ ૧૦૨ બચ્યા પછી ધૃતરાષ્ટ્ર તે લેકેને અડધું રાજ્ય • તેની સ્ત્રીઓ અને માતાને અનિવાર શોક થયો. આપી ખાંડવપ્રસ્થમાં રાખ્યા હતા ત્યાં તેમણે પરંતુ દૈવગતી આગળ ઉપાય નથી સમજી સત્યવતી સ્વપરાક્રમે મેળવેલી સંપત્તિ રાજ્ય સહિત ઘૂતને એ શેક આવર્યો, ને ભોમને કહેવા લાગી કે આ મિષે હરણ કરી લઈ તેમને વનમાં કાઢયાં. દ્રૌપદીને બનેની કુખે તું પ્રજા ઉતપન્ન કર. પરંતુ એવું પણ અનેક પ્રકારે ત્રાસ આપે. તે પ્રસંગે ભીષ્મ એક જ ઉત્તર આપ્યો કે મારી પ્રતિજ્ઞા હું તેડ એમને ઘણે ઉપદેશ આપે પણ તેમણે તે કાને નાર થી ને હું પણ મને એવી આજ્ઞા કરીશ જ ન ધર્યો. આમાં એટલું જ કે ભીષ્મ સમર્થ નહિ. આથી તેને વિચાર આવ્યો કે હવે કરવું હાઈને તે દુષ્ટોને અટકાવવા જોઈતા હતા, તે શું ? એટલામાં પિતાને કૌમારદશામાં થયેલા કૃષ્ણ તેણે ન કર્યું. એ ઉપરથી વૃદ્ધપણને લીધે તેની દૈપાયન પુત્રનું તેને સ્મરણ થઈ આવ્યું. તે ઉપર- બુદ્ધિમાં જરૂર કાંઈ વિકાર થયે હશે, એવું જણાય થી તે તત્કાળ ત્યાં પ્રકટ થયા. તેને સર્વ વૃત્તાંત છે અને આગળ આવતી વાત ઉપરથી એ અનુસંભળાવી તે કહેવા લાગી કે આ બંનેની કુખે તું માને દઢ થાય છે. પ્રા નિર્વાણ કર. તે સાંભળી તથાસ્તુ કહી એ અરણ્યવાસ પૂરો થયા પછી પાંડવો અજ્ઞાતએ બન્નેની કુખે બે પુત્ર તેણે નિર્માણ કર્યા. તે જ વાસમાં હતા તે વખતે દુર્યોધન ઉત્તર તરફ મસ્યધૃતરાષ્ટ્ર અને પાંડુ એવા નામથી વિખ્યાત છે. દેશ પર ચડ્યો, તે વેળા આવા ક્ષુલ્લક કાર્ય માટે દાસીને પેટ એક પુત્ર ઉત્પન્ન થયા તે વિદુર પણ ભીષ્મ તેની સાથે શું કરવા ગયો ? હું આવતા પ્રસિદ્ધ જ છે. નથી એવું કહ્યું હેત તે દુર્યોધન એને શું કરનાર ધૃતરાષ્ટ્ર અને પાંડુ બને મોટા થયા. તેમાં હતું ? વારુ. એના જવાથી પાંડવોને અનાયાસ લાભ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy