SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શામલી ૨૦૬ શિખંડિની શાલ્મલી ભારતવષય કેકથદેશની એક નદી તે વાવ ઉપર ઘણું જ અમ્રવૃષ્ટિ કરી. પ્રદ્યુમ્નનું કશું વળતું રા૦ અયો. સ. ૬૮. નહેતું. એવામાં શાવના પ્રધાન પ્રદ્યુમ્નને ઘુમને, શાલ્યક્ષેત્ર અશ્વશાસ્ત્રનેએ નામને ગ્રંથ. મૂચ્છ પમાડી. પ્રદ્યુમ્ન મૂછમાંથી સત્વર સાવધ થઈ શાહવ શાલ્વદેશને એક રાજા. એ અસુરાશે જો ફરી યુદ્ધ કરવા લાગ્યો. પ્રદ્યુમ્ન શાલ્વના ક્ષેમકૃદ્ધિ હતો. જ્યારે કાશીરાજાની ત્રણ પુત્રીઓને સ્વયંવર નામના પ્રધાનને હરાવ્યું. આ પ્રમાણે સત્તાવીસ થયે ત્યારે એ ત્યાં ગયા હતા. તે વખતે એને દિવસ યુદ્ધ ચાલ્યું. કૃષ્ણને આ બનાવની ખબર ભીષ્મની સાથે યુદ્ધ થયું હતું. તેમાં હાર ખાઈને પડતાં જ તેઓશ્રી ઈન્દ્રપ્રસ્થથી આવ્યા અને શાવએ પિતાને દેશ ગયા હતા. ત્રણે રાજપુત્રીનું ની સાથે ઘણું જ યુદ્ધ કર્યું. શાહવ અંતરિક્ષમાં હરણ કરીને તેમને ભીમે હસ્તિનાપુર આણી હતી. કાશી હોવા છતાં કણે એને એવો જજર કરી નાખ્યો રાજપુત્રી અંબાએ એને મનથી પસંદ કર્યો હતો. કે તે થાકીને કેટલાક કાળ અંતર્ધાન થઈ ગયે. અંબાએ ભીમને આ વાત કહીને એની રજાથી અંતર્ધાન થઈને શાહ કણના દૂતના જેવો જ એ શાલ્વને ત્યાં ગઈ હતી. પરંતુ ભોમે એનું એક માયાવી દૂત ઉત્પન્ન કરી તેને કૃષ્ણ પાસે હરણ કર્યું હતું. સબબ શાવે એને અંગીકાર મોકલી કહેવડાવ્યું કે શાલવ વસુદેવનું બંધ કરીને કર્યો નહિ. ઑછ સૈન્ય લઈને શાશ્વ ભારતના લઈ ગયો છે માટે દેવકીએ મને એ ખબર કહેવા યુદ્ધમાં એ સાત્યકિ હાથે માર્યો ગયે હો | ભા૨૦ મોકલ્યો છે. દૂત કૃષ્ણને આ વાત કહેતા હતા શ૦૦ અ૦ ૨૦, એટલામાં શાશ્વ મૂળ વસુદેવ જે જ કૃત્રિમ શાહ (૨) આ શાવ પણ શાવેદેશને જ હતો. વસુદેવને લઈને કૃષ્ણ પાસે આવ્યો. એણે કૃષ્ણનો એ રૂકમિણીના વિવાહ વખતે કંડિનપુર આવ્યો ઘણું નિંદા અને ઉપહાસ કરીને પોતે આણેલા હતા. ત્યાં યાદો જોડે એનું યુદ્ધ થતાં તેમનાથી કૃત્રિમ વાસુદેવને શિરચ્છેદ કર્યો. એ જોઈને કૃષ્ણને પરાભવ પામ્યા હતા. આથી તે યાદવોને બહુ દ્વેષ ઘણે શેક થયે. કૃષ્ણના જોતાં જોતાં જ દૂત શાત્વ કરતે હતે. કૃષ્ણ જરાસંધ અને શિશુપાળને માર્યા અને કૃત્રિમ વસુદેવ અંતર્ધાન થઈ ગયા. આ બધી તે ઉપરથી તે એ ઘરે જ કકળી ઊઠ હતો. અસુરની માયા હેઈ શાવના કપટની કૃષ્ણને જાણ એણે ભૂમિ અયાદવી કરવા સારુ ઘેર તપ કરીને થઈ. અંતે શાવને સુંદર વિમાનમાં બેઠેલા જોઈને રુદ્રને પ્રસન્ન કર્યા હતા. દેવ, અસર અને મનુષ્યોથી તેના પર પિતાની ગદા ફેંકી. વિમાનના ચૂરેચૂરા ભેદાય નહિ એવા વિમાનની એણે રુદ્ર પાસે માગણી થઈ ગયા અને સાવ નિરાધાર ભોંય પર પડયો. ભૂમિ કરી હતી. હું સુરનું બનાવેલું આવું વિમાન પર કૃષ્ણ સાથે તુમુલ યુદ્ધમાં સૈન્ય સહિત એને એને આપ્યું. પછી આ વિમાનમાં બેસીને અંતરિક્ષ નાશ થયો. આ શાસ્ત્રને અનુશાલ્વ નામે ભાઈ હતે. રહી એણે દ્વારકા ઉપર વૃક્ષ, શિલાઓ વગેરેની વૃષ્ટિ (અનુશાલ્વ શબ્દ જુઓ.) / ભાગ૧૦ કં૦ અ૦ કરવા માંડી. આ જોઈને બધા યાદવો સજજ થઈને ૭૬-૭૭; ભા૨૦ વન અ૦ ૧૪–૨૨; યુદ્ધ કરવા આવ્યા પણ શાલવ અંતરિક્ષમાં હોવાથી શાલવ (૩) ભીમસેને મારેલે એ નામને એક રાજ. તેમનું કાંઈ ચાલ્યું નહિ. શાકવ ક્ષણમાં ભૂમિ પર, શાલવ (૪) ભારતવર્ષીય એક દેશ. એ હસ્તિનાક્ષણમાં અંતરિક્ષમાં, ક્ષણમાં પૂર્વમાં અને ક્ષણમાં પુરની પૂર્વમાં હતો એમ લાગે છે | ભારે પર ભી 'બીજી દિશામાં જ રહેતા. વળી ક્ષણમાં અદશ્ય અ ૯. થઈ જાય અને ક્ષણમાં દેખા દે. એમ થવાથી યાદવો શાત્રસેન ભારતવષીય દેશવિશેષ / ભાર૦ ભી નિરૂપાય થઈ ગયા. આ યુદ્ધ વખતે બલરામ દ્વારકામાં અ૦ ૯, નહોતા તેમ જ કૃષ્ણ પણ ઈદ્રપ્રસ્થ ગયા હતા. શાવર્સ શ્રાવસ્ત શબ્દ જુઓ. છેવટે પ્રદ્યુમ્ન આગળ થયો અને એણે શાદવ શિખંડિની ઉત્તાનપાદ વંશના વિજિતા રાજાની
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy