SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ રામ રામ કરી એક અપૂર્વ રનમય કંકણ રામને આપ્યું અને હું હવે ઉતાવળે ત્યાં આવું છું. એમ કહી અને એ કેવું અને ઋષિ પાસે શી રીતે આવ્યું એને વિદાય કરવાની તૈયારીમાં જ હતા એટલામાં ઇત્યાદિ વૃત્તાંત રામે પૂછતાં તેમણે મૂળ ઈતિહાસ લમણે અંદર આવી રામને વિનંતી કરી કે બહાર કહી સંભળાવ્યો. (૩. વેત શબ્દ જુઓ.) પછી રામે દુર્વાસા ઋષિ આવ્યા છે અને આપને મળવાની અશ્વમેધ કર્યો જેમાં અનેક ઋષિએ આવ્યા હતા, ઈરછા કરે છે. તે સાંભળતાં જ રામે બ્રાહ્મણ રૂપી તેમાં વાલ્મીકિ પણ હતા. તેમની સાથે કુશ-લવ કાળને સત્કાર કરી તેને વિદાય કરતાં, તે અંતર્ધાન આવ્યા હતા. પ્રત્યેકે વીસ સર્ગ, એ પ્રમાણે સમગ્ર થયા. એવું જોતાં જ પોતે બહાર પધારી દુર્વાસાનાં રામાયણ કાવ્ય, વા૯મકિએ તેમની પાસે ગવડાવી, દર્શન કર્યા. અને તેમને યથેચ્છ અન્નનું ભોજન રામને સંભળાવ્યું. તે એ બન્ને કુમારોએ તંત્રી કરાવી રસ્તે પાડ્યા એટલે તેમને પોતે કરેલી સહિત અને તાલયુક્ત મધુર સ્વરથી એવી તો ઉત્તમ પ્રતિજ્ઞાનું મરણ થયું. તેથી લક્ષમણ સંબંધે તેમને રીતે ગાયું કે રામે તેમને પ્રસન્ન થઈ અઢાર હજાર અનિવાર દુઃખ થયું. સુવર્ણ મુદ્દા આપવાની આજ્ઞા કરી. પરંતુ તેમણે અમારા એકાંતમાં કોઈ પણ ત્રીજું આવશે તેને ૨ દ્રવ્ય લીધું નહિ. આ અશ્વમેધનું વર્ણન જૈમની હું મારી નાખીશ એવી રામની લમણને સ્પષ્ટ અશ્વમેધમાં વિસ્તારથી આપ્યું છે તેથી અહીં આજ્ઞા છતાં તેઓ અંદર ગયા તેનું કારણ નીચે ટૂંકાવી નાખ્યું છે. (કુશલવ શબ્દ જુઓ.) સીતાનું પ્રમાણે ઉપસ્થિત થયું હતું. પૃથ્વીમાં સમાઈ જવું, રામ નિજધામ ગયા તે પૂર્વે રામની ને બ્રાહ્મણ રૂપી કાળની વાતો ચાલતી જ અદશ્ય થતાં, એ બધું થયું. હતી તે વેળા લક્ષ્મણ દ્વાર પર ઊભા હતા; એટલામાં કાળાંતરે કૌશલ્યા, સુમિત્રા અને કોયીએ સ્વર્ગ ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા, અને કહેવા લાગ્યા કે વાસ કર્યો / સ૦ ૯૯. રામ ક્યાં છે તે મને જલદી બતાવ. લક્ષ્મણે વિનંતી , પછી યુધાજિતના કહેવાથી શૈલૂષ ગંધર્વના ત્રણ કરી કે રામ એકાંતમાં છે. માટે તમે ક્ષણભર થંભો કરોડ વંશજોને પરાભવ કરાવડાવી ભારત પાસે અથવા કાંઈ આજ્ઞા હોય તો મને ફરમાવો. દુર્વાસાએ સિંધુદેશ સર કરાવડાવ્યું અને ત્યાં ભારતના પુત્ર કહ્યું કે તું મને સત્વર રામ કક્યાં છે તે બતાવે છે તક્ષ અને પુષ્કરને રાજ્યાભિષેક કર્યો. લક્ષમણુના કે હું રઘુવંશ બાળીને ભસ્મ કરું ? આ વાકય પુત્ર અગદ અને ચંદ્રકેતુને કારૂપથ દેશમાં સ્થાપ્યા. સાંભળતાં જ લમણે વિચાર કર્યો કે સમસ્ત રધુ(૫. ભરત શબ્દ જુઓ) વંશને ક્ષય થાય તેના કરતાં હું એકલો જ મરું રામચં કે અગિયાર હજાર વર્ષ રાજ્ય કર્યું. પછી એ વધારે સારું, એમ ધારી એ મના છતાં રામના બ્રાહ્મણ વેશે કાળે તેમની પાસે આવી, મારે તમારી એકાંતમાં ગયા. રામે વસિષ્ઠને પિતાની પ્રતિજ્ઞાની સાથે કાંઈ એકાંતમાં વાત કરવી છે એવું કહ્યું. તે વાત કરી, એટલે તેમણે તોડ કાઢી રામને કહ્યું કે ઉપરથી રામે લમણને દ્વાર પર ઊભા રાખ્યા અને તમે લક્ષ્મણને કટુવાક્ય કહી તાડન કરો એટલે એવી આજ્ઞા કરી કે હું હમણું એકાંતમાં છું અને તેને વધ કર્યા બરાબર જ થયું. રામે તેમ કરતાં તે એકાંતમાં જો કોઈ પણ ત્રીજુ માણસ આવશે જ લમણ અયોધ્યાથી નીકળી સરયુતીરે આવ્યા તેને હું મારી નાખીશ, આટલું કહી રામ આવેલ ને ત્યાં યોગ ધારણ કરી સ્વર્ગે ગયા | વા. રાત્રે બ્રાહ્મણ સાથે એકાંતમાં ગયા. તે બ્રાહ્મણે પ્રાર્થના ઉત્તર૦/૦૧૦૪-૧૦૬.૦૯મણનું નિધન સાંભળી કરી કે પૃથ્વી પર આપને જે જે કાર્ય કરવાનાં રામ અત્યંત ઉદાસ થયા ને ભરતને રાજ્ય આપવા હતાં તે સર્વ આપ કરી ચૂકયા છો તે હવે આપ માંડયું. પણ તે સંબંધી વાત સાંભળતા જ નથી, સ્વધામ પધારે. તેની એ સૂચના રામે માન્ય કરી એવું જોઈ કુશને અયોધ્યાનું રાજ્ય આપી, લવને
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy