SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અજુન ૪૧ અબુદ સાંભળીને અર્જુનને જે શોક થયો તે વર્ણવાય જ આપી હતી. એ સિવાય સાત્યકિ અને પ્રદ્યુમ્ન નહિ એવે છે. પરંતુ એણે ઘણું જ ધૈર્ય ધારણ એ બને ધનુર્વેદ એની જ પાસે ભણ્યા હતા. / ભાર કરીને દ્વારકા તરફ ગમન કર્યું અને કૃષ્ણની મૌસ અ૦ ૬, ૦ ૬-૮ વિધવાઓ અને વજ નામના તેમના પ્રપૌત્રને જોડે અર્જુન (૫) કૃષ્ણ બલરામને એક મિત્ર. ગોકુળને લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ગેપ. / ભાગ દશ૦ અ૦ ૨૨, શ્લ૦ ૩૧ કાબાઓએ સહુને લૂંટી લીધાં. અર્જુને ઘણાં બાણ અર્જુનક એ નામને એક શિકારી. એ એક ગૌતમી માર્યા પણ અસર ન થતાં એને ભાન થયું કે નામની વૃદ્ધ બ્રાહ્મણીને પુત્ર હતા. સર્પદંશને લીધે કૃષ્ણની સાથે મારું તેજ પણ ગયું. હસ્તિનાપુર એ મરણ પામ્યા હતા. ગૌતમી આથી ઘણે જ આવતાં બધાએ કૃષ્ણના સમાચાર પૂછતાં તેનાથી શોક કરતી હતી તેથી લેકોએ એ સપને પકડીને રડી જવાયું. તેથી બધાએ જાણ્યું કે કૃષ્ણ સ્વધામ એની પાસે આપ્યો અને ગૌતમીને પૂછ્યું કે એને પધાર્યા. પછી એણે ઇંદ્રપ્રસ્થની ગાદીએ વજને કેવી રીતે મારીએ ? ત્યારે એણે કહ્યું હતું કે પ્રાણ અને હસ્તિનાપુરની ગાદીએ પરીક્ષિતને બેસાડ્યા સંપૂર્ણ કર્માધીન છે, તેથી પરતંત્ર છે. માટે એ અને પિતે યુધિષ્ઠિરાદિ બંધુના સમાગમમાં નિજ સપને છોડી ઘો. મારો પુત્ર અને પિતાના જ ધામ ગયે. ભાર સ્વર્ગાઅ૦ ૨. કમે મરણ પામે છે. | ભાર૦ અનુઅ૧ અજુનની કાંતિ શ્યામવર્ણની હેઈ એની આકૃતિ અજુનતીર્થ ભારતવષીય એક તીર્થ. ગજરાજ જેવી દીધી હતી. એના ખભા ઉચ્ચ અને અજુનપાલ સામવંશી વસુદેવના નાનાભાઈ છાતી પહેળી અને નેત્ર કમળ જેવાં હતાં. ભાર૦ શકિને સુદામિનીને પેટ થયેલા બેમાંને એક પુત્ર આશ્રમ અ૦ ૨૫, શ્લ૦૭ / એને દ્રૌપદીથી શ્રુત- અર્ધનારી નર અને નારી શક્તિસૂચક અરધું પુરુષ કીર્તિ, ઉલૂપીથી ઈરાવાન, ચિત્રાંગદાથી બબ્રુવાહન, અને અરધું નારી જેવું શિવનું સ્વરૂપ. આ સ્વરૂપ અને સુભદ્રાથી અભિમન્યુ એમ ચાર પુત્ર હતા. સંબંધે ઘણું આખ્યાયિકાઓ છે. શિવનાં આવાં એના ગુણ ઉત્તમ હેઈ એનાં જુદાં જુદાં દશ નામ શક્તિસૂચકરૂપ બીજાં નામે પણ છે. જેવા કે પડયાં હતાં. એને પૂર્વા અને ઉત્તરા ફાલ્ગની એ અર્ધનારીશ્વર, અર્ધનારીશ, પરાગૈદ. | ડાઉસન ૨૧. બેની સંધિમાં જન્મ્યા હતા તેથી ફાલ્ગન, ઈદ્રાદિક અર્થ સ્વાયંભૂ મન્વન્તરમાં થયેલા ધર્મઋષિને દેવગણને જીત્યા માટે જિષ્ણુ, ઈદે મુકુટ આ તેમની બુદ્ધિ નામની ભાર્યાને પેટે થયેલે પુત્ર. હત માટે કિરિટી, યુદ્ધમાં ભયંકર દેખાતે માટે બીભત્સ, એના રથના ઘેડા ધોળા હતા માટે વેત- અર્થ (૨) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વાહન, બને હાથે બાણ મારી શકતે માટે સત્ર- પુરુષાર્થ કહેવાય છે તેમાંને બીજે. સાચી, સર્વદા જીત મેળવતે માટે વિજય, બાળ અર્થ સાધક રાષ્ટ્રવર્ધન શબ્દ જુઓ. પણમાં મટેડીનાં ગાય-વાળ કરી રમત માટે અથસિદ્ધિ સાધ્ય નામના દેવને દીકરે. કૃષ્ણ, રાજાઓને છતીને ધન મેળવ્યું હતું માટે અકીલ એ નામનું એક સરોવર (દર્ભિ ધનંજય અને નિદ્રા છતી હતી માટે ગુડાકેશ એવાં શબ્દ જુઓ.) એવાં નામ હતાં. એના બેસવાના રથનું નામ વિજય; અપષ્ય એક બ્રહ્મર્ષિ (૨ અત્રિ શબ્દ જુઓ.) એની વજા ઉપર સજીવ કપિ રહેત; એના રથને અદ્ધ સ્વન એક બ્રહ્મર્ષિ (ર અત્રિ શબ્દ જુઓ.) ચાર અર્થે જોડાતા; યુદ્ધ સમયે કૃષ્ણ સ્વતઃ એના અબુદ એ નામને એક યાદવ અને એનું કુળ. સારથિ થતા. અભિમન્યુને ધનુર્વેદની શિક્ષા એણે અબુંદ (૨) એ નામનું એક તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy